Sunday, April 20, 2025

Tag: Finance

વિશ્વમાં ભારતનું અર્થતંત્ર અત્યંત ખરાબ, GDP સાવ તળીયે, દેશની આર્થિક બે...

એપ્રિલથી જૂનના પહેલા ક્વાર્ટરમાં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી) માં ઐતિહાસિક 23.9 ટકાનો ઘટાડો થયો છે. કોરોના પહેલાથી જ તૂટી પડેલી આર્થિક નીતિ કે અર્થવ્યવસ્થાની સ્થિતિ પહેલાથી જ સંકટમાં હતી, કોરોના વાયરસના ચેપને રોકવા માટે લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનમાં તે આખા વિશ્વ કરતાં ભારત માટે વિનાશક સાબિત થઈ છે. નોટબંધી, જીએસટી, સરકારી કંપનીઓ અને બેંકો ...

કંપનીઓમાં ડિપોઝિટ મૂકતા પહેલા આટલું જરૂર ધ્યાનમાં લેજો

અમદાવાદ,તા,૧૧ બેન્કોના વ્યાજના દર ઘટી રહ્યા છે. સવા છથી સાડા છ ટકાની સપાટીએ આવી ગયા છે. આ સ્થિતિમાં વધુ વ્યાજ આપતા વિકલ્પોની ઇન્વેસ્ટર્સ તલાશ કરતો રહે છે. સ્ટેટ બેન્કના બોન્ડમાં 9.56 ટકા વ્યાજ મળે છે. તેમ જ બેન્ક ઓફ બરોડાના બોન્ડમાં 10.49 ટકા વ્યાજ મળે છે. પરંતુ તેમાં રૂા. 10 લાખનું મિનિમમ રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. એક સામટા રૂા. 10 લ...

ખોટી વ્યક્તિને લોન આપવામાં આવી તો કર્મચારીના બોનસ, ઇન્સેન્ટિવ કપાઈ જશે...

અમદાવાદ,મંગળવાર અધિકારીએ મંજૂર કરેલી લોન બેડ લોનમાં કે એનપીએમાં રૂપાંતરિત થશે તો વર્ષ દરમિયાન સારી લોન આપવા બદલ અને સારી કામગીરી કરવા બદલ તેમને આપવામાં આવતા ઇન્સેન્ટિવ કાપી લેવામાં આવશે. સીઈઓની નિમણૂક કરતી વખતે તેમને કેટલો વેરિયેબલ પે એટલે કે બોનસ અને ઇન્સેન્ટિવ આપવામાં આવે છે તેના કરાર પણ કરવામાં આવે છે. આ કરાર હેઠળના તમામ લાભથી તેમને વંચિત કરી...

બિત્કોઇન અને સોનાની સ્થિતિ ભાઈ બહેન જેવી

સોનું એ કોઈની જવાબદારી (લાયાબીલીટી) નથી કે નથી તેને પ્રિન્ટ કરાતું, ક્રીપ્ટોકરન્સીનું પણ આવું જ છે. બિત્કોઇનને કોઈ સેન્ટ્લ બેંક નથી, તેની સપ્લાય અલ્ગોરીધમ (ગુણકયંત્ર) દ્વારા નિયંત્રિત છે. પણ હવે બિત્કોઇન અને સોના વચ્ચે સહોદર (ભાઈ-બહેન)નો રીસ્તો સ્થપાયો છે. હવે તો બિત્કોઇનને ડીજીટલ ગોલ્ડ તરીકે સ્વીકૃતિ મળવા લાગી છે. આ બધા ઉપરાંત બિત્કોઇન અને સોનાને ...

જો તમને આઈટી અધિકારી કનડી રહ્યા છે તમારી તકલીફ નાણામંત્રીને જણાવો

હાઈપીચ એસેસમેન્ટ કરીને કરદાતાને ખંખેરતા હતા આઈટી અધિકારીઓ  અત્યાર સુધીમાં આવકવેરાની ફાઈલ ક્લિયર કરાવવા માટે કરદાતાને રૂબરૂ બોલાવીને ખંખેરવાનો દરેક રસ્તો આવકવેરા અધિકારીઓ શોધતા આવ્યા છે. આ આવકવેરા સ્ક્રૂટિની એસેસમેન્ટની સીઝનમાં એટલી જંગી કમાણી કરી રહ્યા છે કે તેઓ તેમની કેબિનમાં બહારથી પગાર પર કર્મચારીને નિયુક્ત પણ કરે છે અને તેમને પોતાના ખિસ્સામાંથ...

નાણાંકીય ઉચાપત, લાલચ અને ઠગાઈના જૂન, ૨૦૧૯ સુધીના ૭૪ કિસ્સાઓ

૩૭મી રાજ્ય સ્તરીય સંકલન સમિતિ (SLCC) ની બેઠકનું ગાંધીનગર ખાતે ૩૦ જુલાઈ, ૨૦૧૯ના રોજ આયોજન થઇ ગયું. અધિક મુખ્ય સચિવ  (નાણાં વિભાગ)  અરવિંદ અગરવાલની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની આ બેઠકમાં ''રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા'' (આરબીઆઇ)ના રિજનલ ડિરેક્ટર   એસ.કે.પાણીગ્રહી, ગુજરાત રાજ્યના ડીજીપી (સીઆઇડી-ક્રાઇમ એન્ડ રેલ્વે)   આશિષ ભાટિયા, નાણાવિભાગના સચિવ   મ...