Tag: food
શ્રીમંતોનો શ્રીમંતોનો સમૃદ્ધ આહાર, સુપર ફૂડનું જામનગરમાં સફળ વાવેતર
ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021
કિનોવાની રવી ઋતુમાં ખેતી થાય છે. સુપર ફૂડ કહેવામાં આવે છે, તેથી ભારે માંગ છે. મોલ કે કંપનીઓ ખરીદી લે છે. ઘઉં, ચોખા, સોજી જેમ ભાત ખાવામાં વપરાય છે. ઠંડી, હિમ અને દુષ્કાળ સહન કરી શકે છે. પહેલા તે ગરીબો અને પશુઓનો આહાર હતો. હવે તે મોંઘુ મળતાં શ્રીમંતોનો સમૃદ્ધ આહાર બની ગયો છે. તેના પાંદડા લાલ, લીલા, કાળા રંગોમાં જો...
8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શક...
ગાંધીનગર, 13 સપ્ટેમ્બર 2020
ઓછા ઉત્પાદન ખર્ચે મબલખ પાક તૈયાર કરીને તેનો પશુને ચારા તરીકે આપવાથી દૂધમાં 8થી 10 ટકાનો વધારો કરી શકાયો છે. આ ચારો એક પ્રકારના બીટ છે. જેને બીટ ચારા તરીકે ઓળખાવવામાં આવે છે. કાંકરેજી અને થરપારકર ગાયોને બીટ ચારો આપવાથી જેના દૂધ ઉત્પાદનમાં 8થી 10 ટકાનો વધારો થયો છે. બીટચારો ઓછા સમયમાં અને વધુ ઉત્પાદન આપે છે. તેનો છોડ કદ...
રાજસ્થાનની ગેહલોત સરકાર મફતના ભાવે લોકોને જમાડશે, 8 રૂપિયામાં થાળી આપશ...
રાજસ્થાનમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ત્યારે CM અશોક ગેહલોતની સરકારે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. 20 ઓગસ્ટે રાજીવ ગાંધી જયંતિના દિવસે એક ખાસ યોજના ઈંદિરા રસોઈના નામે શરૂ કરાશે. તેની જવાબદારી ખાસ વિભાગને આપવામાં આવી છે. તેમાં સ્થાનિક NGOની મદદથી સ્થાઈ રસોઈ દ્વારા ગરમાગરમ ખાવાનું પીરસવામાં આવશે.
ઈન્દિરા રસોઈને માટે વાર્ષિક 100 કરોડ રૂપિયા...
જાણવા જેવું: રેશનકાર્ડ, જાહેર વિતરણ વ્યવસ્થા અને રાષ્ટ્રીય અન્ન સલામતી...
લેખક - ડો. ચિંતન વૈષણવ
રેશનકાર્ડ ને કેટલાક ગામોમાં કૂપન તો કેટલાક ગામોમાં પરમિટ નામથી ઓળખવામાં આવે છે. લગભગ ભાગ્યે જ કોઈ વ્યક્તિ કે પરિવાર એવો હશે કે જેમની પાસે પોતાનું રેશનકાર્ડ નહીં હોય. ઘણા એવા પરિવારો પણ હશે કે જેમની પાસે રેશનકાર્ડ હોવા છ્ત્તા કોઈ અરજી સાથે જોડાણ તરીકે જોડવા પૂરતો જ ઉપયોગ કરતાં હશે. ક્યારેય રેશનકાર્ડ નો ઉપયોગ કરીને અનાજ-કેરો...
કોરોના-યુગમાં શું ખાવું અને શું ટાળવું તે જાણો.
વર્તમાન રોગચાળો ફાટી નીકળતાં લોકોનાં જીવન, તેમના આરોગ્ય અને સુખાકારીને અસર થઈ છે. રોજિંદા નિત્યક્રમનું અચાનક ભંગાણ, સામાજિક અંતરના અનિચ્છનીય કાયદાઓ અને માહિતીનો પૂર મેળવવાથી આપણા બધાને માનસિક તાણ અને મૂંઝવણ થવાનું જોખમ રહેલું છે.
સતત ભય, અસ્વસ્થ મૂડ, ચીડિયાપણું, અપરાધભાવની લાગણી, નિરાશાવાદ અને નકામુંપણું, અનિદ્રા, ભૂખ અથવા વજનમાં ઘટાડો, નબળી એકા...
રિલાયન્સ 3 કરોડ લોકોને ભોજન આપશે
દુનિયામાં કોઈ પણ કોર્પોરેટ ફાઉન્ડેશનની સૌથી મોટી પહેલ
16 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 કરોડથી વધારે લોકોનો ભોજન પ્રદાન કરી દેવામાં આવ્યું છે
રિલાયન્સ ફાઉન્ડેશન એના ભોજન વિતરણના કાર્યક્રમ, મિશન અન્ન સેવાનો વ્યાપ વધાર્યો છે, જેથી સમગ્ર ભારતમાં વંચિત અને ઓછા સંસાધનો ધરાવતા સમુદાયોને 3 કરોડ લોકોને ભોજન આપી શકાય.
આ સાથે મિશન અન્ન સેવા દ...
માછીમારોને કોરોનામાં દરિયામાં જવાની છૂટ આપી પણ ધંધો ક્યાં ? નિકાસ ઘટી
કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ રાજ્ય સરકારે દૂર કર્યો છે. તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
માછલી-ઝિંગા પકડવા, પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશન કરી શકશે.
માછલીઓનું ઉત્પાદન અન...
ગુજરાતમાં 60 લાખ કુટુંબોને 5 કરોડ કિલો અનાજ લોકડાઉનમાં અપાશે
દિઠ ૩.પ૦ કિલો ઘઉ-૧.પ૦ કિલો ચોખા-કાર્ડ દિઠ ૧ કિલો ખાંડ–મીઠું-દાળ રાજ્ય સરકાર માન્ય સસ્તા અનાજ દુકાનો પરથી વિતરણ થશે
ગાંધીનગર, 26 માર્ચ 2020
ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે ગુજરાતમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાંકારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ 60 લાખ જેટલા પરિવારોના 3.25 કરો...
નકલી બરફી બનાવતા 45 એકમો પકડાયા, મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં....
દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય બરફી બનાવતા 45 એકમોને 3 વર્ષ ખોટી રીતે ચાલવા દીધા બાદ સીલ કર્યા છે. આવા 100થી વધું બરફી કેન્દ્ર છે જે ફૂડ ઈન્સ્પેક્ટરને મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં. તેથી ચાલવા દેવામાં આવતાં હતા.
મહેસાણા જિલ્લામાં 21 એકમો સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેકટરી સીલ થઈ છે.
https://yo...
આજે નિવૃત્ત થઈ રહેલા અમૃત પટેલ રાજ્ય અન્ન આયોગના ચેરમેન બનશે
મુખ્યમંત્રી કાર્યાલયમાં સતત 20 વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ડાયરેકટર સિવિલ સપ્લાય અને ફૂડ, સિવિલ સપ્લાય અને કન્ઝ્યૂમર અફેર્સ ડિપાર્ટમેંટના ડેપ્યુટી સેક્રેટરી તરીકે તા. 31 ઓગસ્ટને આવતીકાલે નિવૃત થઈ રહેલા અમૃત પટેલને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય અન્ન આયોગના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે.
અમૃત પટેલ સૌ પ્રથમ વખત 1995માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા ...
અમદાવાદનો હેરીટેજ નાસ્તો કરો, જે પોતે એક બ્રાંડ છે
1) રામવિજયના ફાફડા અને અમદાવાદની નમ્બર ૧ મસાલેદાર કઢી
૨) નાગજી ભુદરની પોળની ફરસી પૂરી અને ગાઠીયા
૩) પાનાચંદની શુદ્ધ દૂધનો હલવો અને ગરમ બાસૂદી
૪) જલારામની પાપડી અને સુપર ટેસ્ટી ગ્રીન ચટણી
૫) જનતાના દાળ વડા અને સાથે ફુદીના અને આમચૂર પાવડર ની ચટણીઓ
૬) સૌરાષ્ટ્ર ફરસાણ, સાંકડી શેરીના લસણીયા મમરા (ફોટો નથી)
માણેકચોક - ખાડિયાના 100 વર્ષ જૂના રહેવા...
ખાદ્ય સામગ્રી ચકાસણી માટે ફૂડ રિસર્ચ લેબોરેટરી.
રાજ્ય ભરમાં અનેક વિસ્તારોમાં મધ્યાન ભોજન યોજના તથા અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રી માટે અવાર-નવાર બહુ મોટો હોબાળો થતો હતો તેમજ અનેક ફરિયાદો ઉઠવા પામી હતી અને સરકારે પણ યોગ્ય પગલાઓ લીધા હતા પરંતુ તેનાથી લોકોને સંતોષ ન હતો આખરે સરકારે ફૂડ રિસર્ચ લેબોરેટરી ઉભી કરતા લોકોમાં વિશ્વાસ પેદા થયો છે.
આજે વિધાનસભામાં ધારાસભ્ય શ્રીમતી ઝંખના પટેલ દ્વારા રાજ્ય સ...