Tuesday, June 3, 2025

Tag: Gandhi

સાબરમતી આશ્રમની સ્થાપના કેમ થઈ

ગાંધીજી 1915ની શરુઆતમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા. તેમના આવતાં પહેલાં કેટલાંક મહીના પહેલાં તેમણે વિદ્યાર્થી કાર્યકર્તાની એક ટુકડી અહીં મોકલી હતી. તે ટુકડી હરીદ્વારના એક ગુરૂકુળમાં અને પછી શાંતિની કેતનમાં રહેતી હતી. ગાંધીજી પહેલાં સીધા ત્યાં જ ગયા હતા. તેમનો વિચાર ગુજરાતમાં પોતાનું જાહેર જીવન શરૂ કરવાનો હતો. તેથી તેમણે ગુજરાતનું મુખ્ય શહેર...

હું છું ગાંધી: ૭. દુઃખદ પ્રસંગ – ૨

નીમેલો દિવસ આવ્યો. મારી સ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરવું મુશ્કેલ છે. એક તરફ સુધારાનો ઉત્સાહ, જિંદગીમાં મહત્ત્વનો ફેરફાર કરવાની નવાઈ, અને બીજી તરફથી ચોરની જેમ સંતાઈને કાર્ય કરવાની શરમ, આમાં કઈ વસ્તુ પ્રધાન હતી એનું મને સ્મરણ નથી. અમે નદી તરફ એકાંત શોધવા ચાલ્યા. દૂર જઈ કોઈ ન દેખી શકે એવો ખૂણો શોધ્યો, અને ત્યાં મેં કદી નહીં જોયેલી વસ્તુ  –  માંસ જોયું! સ...

ગાંધીજીની ગૌશાળા તોડી પડાઈ, 1588 એકર જમીન ક્યા ગઈ? 

ગાંધીજી જ્યાં ગૌશાળા ચલાવતાં હતા તેનું બનાવેલું 80 વર્ષ જૂનું મકાન NDDBએ તોડી પાડ્યું છે. 1 ફેબ્રુઆરી 2018માં સમાચાર પત્રમાં જાહેરાત છાપીને ઐતિહાસિક ગૌશાળાને તોડી પાડવાનું જાહેર કરાયું હતું. અગાઉ પણ અહીં મતાનો તોડીને સ્ટાફ ક્વાર્ટર બનાવાયા હતા. આ અંગે ચેરીટી કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યાં પશુ માટે શેડ બનાવવા માટે આ મકાનો તોડવામાં આવ્યા ...

હું છું ગાંધી: ૬. દુઃખદ પ્રસંગ – ૧

હું કહી ગયો કે હાઈસ્કૂલમાં મને થોડા જ અંગત મિત્રો હતા. જેને એવી મિત્રતાનું નામ આપી શકાય એવા બે મિત્રો જુદે જુદે વખતે મારે હતા એમ કહી શકાય. એક સંબંધ લાંબો ન ચાલ્યો, જોકે મેં તે મિત્રનો ત્યાગ નહીં કરેલો. બીજાનો સંગ મેં કર્યો તેથી પહેલાએ મને છોડયો. બીજો સંગ મારી જિંદગીનું દુઃખદ પ્રકરણ છે. એ સંગ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. તે સંગ કરવામાં મારી સુધારક દૃષ્ટિ...

હું છું ગાંધી: ૫. હાઈસ્કૂલમાં

વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો એ હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણે ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ગ આગળ હતા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઈનું એક વર્ષ નકામું ગયું. મારા ભાઈને સારું તો એથીયે વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા....

હું છું ગાંધી: ૪. ધણીપણું

વિવાહ થયા એ દિવસોમાં નિબંધોનાં નાનાં ચોપાનિયાં  –  પૈસાનાં કે પાઈનાં એ તો યાદ નથી  –  નીકળતાં. એમાં દંપતીપ્રેમ, કરકસર, બાળલગ્ન વગેરે વિષયો ચર્ચવામાં આવતા. આમાંના કોઈ નિબંધ મારા હાથમાં આવતા ને તે હું વાંચી જતો. એ તો ટેવ હતી જ કે વાંચવું તે પસંદ ન પડે તો ભૂલી જવું, ને પસંદ પડે તો તેનો અમલ કરવો. એકપત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે એમ વાંચેલું, એ હૃદયમા...

હું છું ગાંધી: ૩. બાળવિવાહ

આ પ્રકરણ મારે ન લખવું પડે એમ હું ઇચ્છું છું. પણ આ કથામાં મારે એવા કેટલાયે કડવા ઘૂંટડા પીવા પડશે. સત્યના પૂજારી હોવાનો દાવો કરીને મારાથી બીજું થાય તેમ નથી. ૧૩ વર્ષની ઉંમરે મારા વિવાહ થયા એની નોંધ લેતાં અકળામણ થાય છે. આજે મારી નજર આગળ બારતેર વર્ષના બાળકો પડ્યાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્મરણ કરું છું ત્યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને ...

હું છું ગાંધી: ૨. બચપણ

પોરબંદરથી પિતાશ્રી રાજસ્થાનિક કોર્ટના સભ્ય થઈ રાજકોટ ગયા ત્યારે મારી ઉંમર સાતેક વર્ષની હશે. રાજકોટની ગામઠી શાળામાં મને મૂકવામાં આવ્યો. એ શાળાના દિવસો મને સારી પેઠે યાદ છે. મહેતાજીઓનાં નામઠામ પણ યાદ છે. જેમ પોરબંદરના તેમ ત્યાંના અભ્યાસને વિશે પણ ખાસ જાણવા જેવું નથી. હું ભાગ્યે સામાન્ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઈશ. ગામઠી નિશાળમાંથી પરાની નિશાળમાં ને ...

હું છું ગાંધી: ૧. જન્મ

ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે એમ લાગે છે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજ્યમાં આશ્રય લીધેલો. તેમણે નવાબસાહેબને સલામ ડાબે હાથે કરી. કોઈએ આ દેખાતા અવિનયનું કારણ પૂછયું તો જવાબ મળ્યો :...

કાલે સવારથી રોજ ૯ વાગે – હું છું ગાંધી ‘સત્યના પ્રયોગો'

ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પણ એક પાનું ફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો. તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારુ આદર્યું અધુરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એક એવા વ્યવસાયોમાં પડયો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી ...

દેખ તેરે વિદ્યાપીઠની હાલત કયા હો ગઇ બાપૂ…..

ગૂજરાત વિદ્યાપીઠમાં કેમ્પસમાં આવેલા ચાર હોસ્ટેલમાં છેલ્લા કેટલાય સમયથી વ્યવસ્થિત સફાઇના અભાવે ભારે ખાનાખરાબી સર્જાઇ તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાપીઠમાં ગાંધીજીના સિધ્ધાંતો અને મુલ્યોના પ્રસ્થાપિત કરવા માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જાતે શૌચાલય- બાથરૂમ સફાઇ કરવાની ફરજ પાડવામાં આવે છે. વાસ્તવિક્તા એ છે કે મોટી સંખ્યામાં એક સાથે રહેતા વિદ્યાર્થીઓ...

જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક...

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત યુનિવર્સિટીમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જયંતીની ઉજવણી નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આજ રીતે આગામી વર્ષે પણ અનેક કાર્યક્રમો યોજવામાં આવશ...