[:gj]જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાશે[:]

[:gj]ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત યુનિવર્સિટીમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે
જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જયંતીની ઉજવણી નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આજ રીતે આગામી વર્ષે પણ અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં ૧૫૦ વ્યાખ્યાન માળા યોજવામાં આવશે. જેમાં રામનામ અને સમરસતા, ગાંધીજી અને રામનાન ગૌરક્ષા અને ગાંધીવિચાર જેવા આઠ વિષયોને સાંકળી લેવાશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ ૧૫૦,સાયબર સિક્યુરિટી સેમિનાર ૧૫૦ , સવ્યં કોર્સ સેમિનાર ૧૫૦ વગેરેનુ આયોજન કરવામાં આવશે.[:]