Tag: gandhinagar
ખેતરમાં જઈને 59 કુટુંબોની સામૂહિક ખેતી જોતા વિજય રૂપાણી
ખેડૂત બનતા મુખ્ય પ્રધાન
ગાંધીનગર જિલ્લાના મહૂન્દ્રા હલીસા, ઘણપ અને શિવપૂરા કમ્પાના ૫૯ ખેડૂત પરિવારોએ ૧૫૦ હેક્ટર વિસ્તારમાં સામૂહિક ખેતી કરી રહ્યાં છે. તે જોવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજ્ય વિધાનસભાનું સત્ર પૂરું થયાના બીજા જ દિવસે 28 જૂલાઈ 2019માં ગાંધીનગર નજીકના શિવપૂરા કમ્પા ગામે પહોંચ્યી ગયા હતા. ગુજરાતમાં સૌથી લાંબુ શાસન કરનાર નરેન્દ્ર મ...
CM to see collective farming by 59 families of Shivpura
Gandhinagar, Sunday: Gujarat Chief Minister Vijay Rupani today visited three villages of Mahundra, Halisa and Dhanap in Shivpura in Gandhinagar district to see firsthand the collective farming by 59 families on 150 hectares through cent percent Israeli system of sprinkler and drip irrigation. They are growing groundnut, potato and date palm.
Imp...
ટ્રેન વગરના સ્ટેશન પર 300 કરોડના ખર્ચે ફાઈવ સ્ટાર હોટેલ, મોદીની તઘલખી ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટની બાંધકામ કામગીરીના નિરીક્ષણ માટે જાત મુલાકાત કરી હતી. ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમ...
મુખ્ય પ્રધાન 500 કર્મચારી વગર વહીવટ ચલાવે છે
સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારીની ૫૦૫ જગ્યાઓ ખાલી
રાજ્યના પાટનગરમાં આવેલા સચિવાલયમાં ૫૦૫ જગ્યાઓ ખાલી છે, જે પૈકીની ૭૪ જગ્યાઓ તો બે વર્ષ કરતા વધુ વર્ષથી ખાલી છે. સામાન્ય વહીવટ વિભાગદ્વારા લેખિતમાં માહિતી આપવામાં આવી કે, સચિવાલયમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 સંવર્ગની મંજુર થયેલી ૧૫૧૩ જગ્યાઓમાંથી ૧૦૦૮ જગ્યાઓ ભરેલી છે. આ જગ્યાઓને વહીવટી અનુકૂળતાએ ભરવ...
મોદી ગુજરાતથી રૂ.4.50 લાખ કરોડ લઈ ગયા, ને પરત આપ્યા માંડ 85 હજાર કરોડ
ગાંધીનગર- ગુજરાતની જનતા પાસેથી ઉઘરાવેલા વેરા ગુજરાત સરકાર તરફથી કેન્દ્ર સરકારમાં ચૂકવવામાં આવે છે પરંતુ કેન્દ્ર સરકાર તરફથી રાજ્યના વિકાસ માટે મળતી રકમ ખૂબ ઓછી હોય છે. આમ ગુજરાતના પનોતાપૂત્રએ જ ગુજરાત માતાને લાફો મારીને અન્યાય કર્યો છે. ભાજપ હવે ચૂપ છે અને કોંગ્રેસ મૌન ધારણ કરી લીધું છે. પ્રજા મોંઘવાની અને મંદીમાં પીસાઈ રહી છે અને બન્ને સરકારો ભારે...
મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ ૨૮મીથી ગાંધીઆશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ કર...
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલતાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા આગામી તા. ૨૮મી જુલાઇથી ગાંધીઆશ્રમ ખાતે ૭૨ કલાકના ઉપવાસ આંદોલન શરૂ કરશે તેમ ગુજરાત મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળ, ગાંધીનગરના પ્રમુખ ચંદનસિંહ વાઘેલાએ જણાવ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૮ વર્ષથી અમારું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઇકો...
આનંદીબેન કરતાં રૂપાણીએ ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં ઘટાડી દીધા
રાજ્યમાં ભ્રષ્ટાચાર વિહિન શાસન સ્થાપિત કરવાની વાતોમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં તકેદારી આયોગ અને સરકરી વિભાગોમાં ભ્રષ્ટાચાર અંગેની છેલ્લા 5 વર્ષમાં 40,660 ફરિયાદો મળી છે તે દર્શાવે છે કે રાજ્યની પ્રજા ભ્રષ્ટાચારથી પરેશાન છે. ૨૦૧૩માં ૧૦૦૬, ૨૦૧૪માં ૭૨૨, ૨૦૧૫માં ૫૧૧, ૨૦૧૬માં ૪૯૮ અને ૨૦૧૭માં ૪૧૩ કિસ્સાઓમાં ખાતાકીય કાર્યવાહી હાથ ધરવા ભલામણ ક...
વિડીયોથી ૧૬ લોકોને માહિતી અધિકારનો ન્યાય મળ્યો
ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નર આર.આર.વરસાણી દ્વારા મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડિઓ કૉંફેરન્સથી 16 અરજદારોની માહિતી આયોગ સમક્ષની અપીલ સંબંધિત પક્ષકારોની હાજરીમાં નિર્ણય અર્થે હાથ પર લેવામાં આવી હતી.
કોઈ એક અપીલમાં કમિશ્નરએ પ્રથમ અપીલ અધિકારીની અરજદાર પ્રત્યેની નિષ્કાળજીની નોંધ લઈ રૂપિયા 2500નો દંડ ફટકાર્યો હતો. આયોગની દંડ...
નર્મદા નહેર દ્વારા 11 લાખ હેક્ટરમાં સિંચાઈ
વિકસીત થયેલા પિયત વિસ્તારની સામે ઓછી થયેલ સિંચાઇ વિસ્તાર અંગે સ્પષ્ટતા કરતાં નાયબ સરદાર સરોવર યોજના થકી કુલ ૧૮.૪૫ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં વાર્ષિક ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇની જોગવાઇ ઉપલબ્ધ કરાઇ છે. જૂન-૧૮ સુધીમાં પ્રશાખા નહેરો સુધીના કામો પૂર્ણ કરીને ૧૬.૧૧ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઇ છે. નર્મદા પિયત વિસ્તારમાં પાણીની ઉપ...
ગાંધીનગરમાં કોંગ્રેસનું પતન
ગાંધીનગરના લોકો કોંગ્રેસને ચાહે છે. પણ કોંગ્રેસને લોકોની લાગણીની સહેજ પણ પડી નથી. લોકોએ બે વખત કોંગ્રેસને સંપૂર્ણ બહુમતીથી પ્રજાએ જીતાડી પણ કોંગ્રેસના નેતાઓએ આંતરિક વિખવાદોના કારણે સત્તા ગુમાવી અને શરમજનક હદે પક્ષાંતર પણ કર્યું અને મેયર બન્યા. ફરી એક વખત કોંગ્રેસે ગાંધીનગરના પૂર્વ મેયરની ખાલી પડેલી બેઠક કે જે કોંગ્રેસની હતી તે ગુમાવી દીધી છે. જેની ...
જેટલી વસતી એટલા દર્દી, બિમારું ગુજરાત કે ભ્રષ્ટ ગુજરાત
રાજય સરકારના આરોગ્યલક્ષી અભિયાનની વિગતો તેમજ નિદાન, સારવારની આંકડાકીય માહિતી
એપ્રિલ - ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯
અ.ન
વિગત
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
સામુહિક આરોગ્ય કેન્દ્ર
સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ
ડીસ્ટ્રીકટ હોસ્પિટલ
મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ
GMERS અને ગર્વમેન્ટ મેડી.કોલેજ
સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલો
કુલ
દૈનિક સરેરાશ
કુલ વાર્ષિક...
ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં 42 હજાર પથારીની સગવડ
રાજયમાં આવેલી તમામ હોસ્પિટલોની પથારીની વિગત
તા ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ
અ.ન.
કેન્દ્રોની વિગત
મંજુર કેન્દ્રો
કેન્દ્ર દીઠ પથારીની સંખ્યા
મંજુર પથારીની સંખ્યા
૧
પ્રા.આ.કેન્દ્ર
૧૪૭૬
૬
૮૮૫૬
કુલ
૧૪૭૬
-
૮૮૫૬
૨
સા.આ.કેન્દ્ર
૩૨૬
૩૦
૯૭૮૦
૧
૪૫
૪૫
૩૨
૫૦
૧૬૦૦
૩
૭૦
૨૧૦
કુલ
૩૬૨
-
૧૧૬૩૫
૩
...
નદીના મુખમાં માટીનો આડબંધ બનતાં ભોગાવો જીવતી થઈ ને 11 હજાર હેક્ટર ખેતી...
સૂકી ભઠ્ઠ વેરાન નદીમાં આડબંધ બંધાતા માત્ર ત્રણ-ચાર ઇંચ વરસાદથી સૂકી ભઠ્ઠ નદી જીવતી થઈ ગઈ છે. ધોળકા તાલુકાના ભોળાદ સહિત 10 ગામો પાસે વહેતી લીંબડી-વઢવાણ ભોગાવો નદી જીવતી થઈ છે. તેથી 11 હજાર એકર જમીનને ફાયદો થયો છે. ગયા વર્ષે બનેલા આડબંધના કારણે હવે પાણી ભરાયા છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તથા રાજકોટ જિલ્લાની આસપાસના...
16 હજાર કર્મચારીઓની ભરતી આ વર્ષે થશે
રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુ જગ્યાઓ ભરવાનું અમારૂ આયોજન છે. આ વર્ષે ૧૬,૫૦૦ જગ્યાઓ ભરવાની મંજૂરી પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે.
અંદાજપત્ર સત્ર દરમિયાન થયેલી જાહેરાત અનુસાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ...
ગાંધીનગરમાં 312 કરોડના કર્મચારીઓને રહેવા 12 ટાવર
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કર્મચારીઓને આવાસની સુવિધા પુરી પાડવા અને વિવિધ વિકાસના કામોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંદાજપત્રમાં રૂ.૩૧૨ કરોડની ફાળવણી કરાઇ છે. ગાંધીનગરમાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં કામ કરતાં અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાઓ સાથેના છ-ટાઇપના આવાસોના નિર્માણ માટે રૂ.૧૩૧.૫૦ કરોડની અંદાજીત રકમથી ૫૬૦ સરકારી આવાસોના ૨૦ ટાવરનું બાંધકામ ક...