Tag: govenment
નર્મદાના નામે ફરી એક વખત ભાજપનું રાજકારણ
નાયબ મુખ્ય પ્રધાન અને નર્મદા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, ચારે ભાગીદાર રાજ્યોને કોર્ટ દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે ૩૧ જૂલાઈ ૨૦૧૭ સુધીમાં નર્મદા વિસ્થાપીતોને ખસેડી દેવા જેથી કરીને ચોમાસામાં વરસાદ થતાં સંપૂર્ણ ડેમ ભરી શકાય. મધ્યપ્રદેશના વિસ્થાપીતોને ખસેડવા માટે ગુજરાત સરકારે રૂ.૪૦૦ કરોડ જે તે સમયે મધ્યપ્રદેશ સરકારને ચુક્વી દીધા છે. મધ...