Monday, August 4, 2025

Tag: government

Ahmedabad fire

અમદાવાદની આગ બાદ 21 ફેક્ટરીઓ સીલ, 17 હજાર ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે ...

ગાંધીનગર, 12 નવેમ્બર 2020 અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર ગયા અઠવાડિયે સવારે કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ કાપડના ગોડાઉનોમાં આગ લાગી હતી જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 12 નવેમ્બર 2020ના રોજ મંજૂરી વગએ ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવી હતી. અહીં આસપાસ નારોલ, પીરાણા, પીપળજ, લાંભા, સુએજ ફાર્મ વિસ્તારમાં 600 કેમીકલ ફેકટરીઓ કે કા...

અમદાવાદ ગરીબ બની ગયું, મિલકત વેરો પણ ભરી શકાતો નથી, રૂપાણી કેમ આટલા નિ...

ગાંધીનગર, 12 નવેમ્બર 2020 રાજ્ય સરકાર દ્વારા જૂન 2020થી કોમર્શિયલ મિલકત ધારકોને પ્રોપર્ટી ટેક્સ બિલમાં 20 ટકા ઓછા ભરવાની મંજૂરી આપી છે. જૂન, જુલાઇ, ઓગસ્ટમાં કમીશન છતાં અમદાવાદ મહાનગર પાલિકામાં મંદીના કારણે મિલકત વેરાની આવકમાં વધારો થયો ન હતો. 60 લાખ લોકોમાંથી ઘણાં લોકોની વેરો ભરી શકે એવી આવક રહી ન હતી. છતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ...

79 હજાર પશુઓના જનીનઅંગ સરકારે એક વર્ષમાં કાપી નાંખ્યા, દૂધ પીવું કે નહ...

The government has cut off the genitals of 79 thousand animals, while farmers have cut off countless parts of their own animals. ગાંધીનગર, 22 ઓક્ટોબર 2020 માણસો પોતાના સગવડ માટે ગુજરાતમાં મોટા પશુઓ પર કેવા અત્યાચાર કરે છે તેની ચોંકાવનારી વિગતો આવી છે. ઓદાલ બગાડતાં સાંઢ કે પાડાઓનું ખસીકરણ કરી નાંખીને તેમની નશબંધી કરી નાંખવામાં આવી રહી છે. ગયા ...

આખા લિબિયામાં ભારે દેખાવો કેમ થઈ રહ્યાં છે, અનેક સરકારો બની છે, 2011થી...

પૂર્વી અને દક્ષિણ લિબિયામાં રવિવારે 13 સપ્ટેમ્બરના રોજ લોકોએ વિરોધ પ્રદર્શન કરીને પૂર્વ શહેર બેનખાઝીમાં સરકારી બિલ્ડિંગમાં આગ લગાવી દીધી હતી. તેઓ માંગ કરી રહ્યા હતા કે સરકાર રોકડની અછત, વારંવાર વીજ કાપ અને વધતા જતા ઇંધણના ભાવને લઈને આ પ્રદેશમાં લાંબા સમયથી ચાલતા અને સતત મુદ્દાઓ પર ધ્યાન આપે કે જે સામાન્ય લિબિયાના જીવનને ખૂબ મુશ્કેલ બનાવે છે. ...

લખન મુસાફિર : ડરીશું નહીં, અવાજ ઉઠાવીશું

નર્મદા જિલ્લાના ખૂબ જ જાણીતા લખન મુસાફિરને હદપાર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. તેમને નર્મદા, ભરૂચ, તાપી, છોટા ઉદેપુર અને વડોદરા – એમ પાંચ જિલ્લામાં હદપાર કરવામાં આવ્યા છે. લખનભાઇ સામેના આરોપો હાસ્યાસ્પદ અને પાયા વિહોણા તો છે જ. આ આક્ષેપો કોઈ પુરાવાઓ, સાક્ષીઓ, દલીલો કે ઉલટતપાસ તેમજ યોગ્ય સુનાવણી કર્યા વિના કરવામાં આવેલ છે. તેમ છતાંય પોલીસ દ્વારા થ...

મોદી સરકાર આ 6 સરકારી કંપનીઓને કરશે બંધ, ક્યારેક હતું મોટું નામ અને વે...

કેન્દ્ર સરકાર વિનિવેશના મોરચે ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ દરમિયાન 2.10 લાખ કરોડ રૂપિયાનું વિનિવેશ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર પબ્લિક સેક્ટરની કંપનીઓના વિનિવેશ દ્વારા 1.20 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે. તો નાણાકીય સંસ્થાઓના હિસ્સેદારીના વેચાણ દ્વારા અન્ય 90 હજાર કરોડ રૂપિયા ભેગા કરાશે. કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે વ...

જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરવા બદલ તમારી પેન્શન રોકી શકાય છે તેનાથી સંબં...

જો તમે નિવૃત્ત છો અને પેન્શન મેળવશો, તો વહેલી તકે પેન્શન ખાતાવાળી બેંકમાં જીવન પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) સબમિટ કરો. દર વર્ષે પેન્શનરોએ પેન્શન ચાલુ રાખવા માટે 30 નવેમ્બર સુધીમાં તેમનું લાઇફ સર્ટિફિકેટ બેંકમાં સુપરત કરવું પડશે. જો કે, આ વખતે સરકારે તેની તારીખ વધારીને 31 ડિસેમ્બર કરી છે. જીવન પ્રમાણપત્ર એ પેન્શનરની અસ્તિત્વનો પુરાવો છે. જો નહીં, તો...

બટાટાનું વાવેતર 1.25 લાખ હેક્ટર સાથે તમામ વિક્રમ તોડી નાંખશે, હેક્ટરે ...

ગાંધીનગર, 14 સપ્ટેમ્બર 2020 ગુજરાતમાં ખરીફ અને ઉનાળામાં બટાટા પાકતા નથી. રવિ એટલે કે શિયાળુ વાવેતર 1.18 લાખ હેક્ટરમાં 2019-20માં થયા હતા. 36.65 લાખ ટન અંદાજીત ઉત્પાદન થયું હતું. જે હેક્ટર દીઠ લગભગ 31 હજાર કિલો સરેરાશ ઉત્પાદનનો અંદાજ કૃષિ વિભાગનો હતો. આ વખતે 1.25 લાખ હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થાય એવો અંદાજ ખેડૂતો બતાવી રહ્યાં છે. ઉત્પા...

સરકારને ખબર જ ન હતી કે અધિક મહિનો છે, 13 લાખ નહીં 25 લાખ હેક્ટરમાં ખેત...

21 ઓક્ટોબર 2020થી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો ચે. 1 ઓક્ટોબરથી નોંધણીની પ્રક્રિયા શરૂ થશે અને 20 દિવસ નોંધણી ચાલુ રહેશે. 20 કિલોના રૂ.1055ના ભાવથી ખરીદી 90 દિવસ સુધી ચાલશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે. ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવી છે. સામાન્ય રીતે લાભપાંચમથી...

ઊંઝા એપીએમસી બજારમાં રૂ.15 કરોડના ગોટાળાનો આરોપ, ગુંડા ગેંગે કબજો લઈ વ...

અમદાવાદ, 13 સપ્ટેમ્બર 2020 એશિયાની સૌથી મોટી ખેડૂતોની ચીજો વેચતી બજારમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધું આવક શેષની થાય છે. વર્ષે લગભગ રૂ.25 કરોડ રૂપિયા વેપારીઓ ખેડૂતો પાસેથી મેળવીને એપીએમસીમાં જમા કરાવે છે. તેની રસાદ વેપારીઓને આપવી કાયદાકીય છે. પણ તે આપવામાં આવતી નથી અને પૈસા બારોબાર ટેબલ નીચેથી લેવામાં આવે છે. 15 કરોડનો આવો ગફલો થયો હોવાનો આરોપ મૂકવા...

મોબાઇલ પેમેન્ટ્સ એપ્લિકેશન: સરકાર ચેતવણી આપે છે, અજાણી લિંક્સથી એપ્લિક...

જો તમે તમારા સ્માર્ટફોન પર નવું ઇ-વોલેટ અથવા મોબાઇલ પેમેન્ટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છો તો સાવચેત રહો. ધ્યાનમાં રાખો કે હંમેશાં Google Play અથવા iOS એપ્લિકેશન સ્ટોરથી એપ્લિકેશનો ડાઉનલોડ કરો. ગૃહ મંત્રાલયના સાયબર સલામતી વિભાગે વપરાશકર્તાઓને આ વિશે ચેતવણી આપી રહ્યું છે. ઇમેઇલ, એસએમએસ અથવા સોશિયલ મીડિયા દ્વારા પ્રાપ્ત થતી કોઈપણ લિંકથી કોઈપણ પે...

તમારા ઇપીએફ ખાતામાં જલ્દી પૈસા આવશે, આ રીતે તમારી ઇપીએફઓ પાસબુક તપાસો

નાણાકીય વર્ષ 2019 - 20 માટે વ્યાજની રકમ ટૂંક સમયમાં જ કર્મચારી ભવિષ્ય નિધિના કર્મચારીઓના ખાતામાં હશે. ઇપીએફઓએ 2019-20 માટે 8.50 ટકા વ્યાજ આપવાનું નક્કી કર્યું છે. આ વખતે આ નાણાં બે હપ્તામાં જમા થશે. આ મહિનામાં 8.15 ટકાના દરે રકમ જમા કરવામાં આવશે. આ પછી, બાકી રહેલી 0.35 ટકા રકમ ડિસેમ્બરમાં ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે. 61000 કરોડની જરૂર છે, પર...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

આત્મનિર્ભર પેનલ કે સરકારનિર્ભર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ?

પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓનાં ૧૬૦થી વધુ મંડળોનું મહામંડળ એવા ગુજરાત વેપારી મહામંડળની ચૂંટણીનું પરિણામ ગઈ કાલે આવ્યું. તેમાં ઉમેદવારોની બે પેનલ હતી: એક આત્મનિર્ભર પેનલ અને બીજી પ્રગતિ પેનલ. ભારતના રાજકારણમાં અને અર્થકારણમાં ‘આત્મનિર્ભર’ શબ્દ નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ એક પ્રવચનમાં વાપર્યો એટલે ચલણી બન્યો. આજકાલ દ...

ખેડૂતો અને વેપારીઓને 6 દિવસ પહેલા આગાહી મળે તે માટે બનેલા સ્વયં સંચાલિ...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાતના 7 જિલ્લામાં જિલ્લામાં સ્વયં સંચાલિત હવામાન કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડુતો અને લોકોને હવામાનની સચોટ માહિતી તેનાથી મળશે. આ 7 જિલ્લામાં  પંચમહાલ, દાહોદ, અમરેલી, ડાંગ, નર્મદા, જામનગર અને વડોદરા હતા. ચોમાસુ પસાર થઈ ગયું છતાં એક પણ ખેડૂતને તેનાથી કોઈ ફાયદો થયો નથી. એક કેન્દ્ર...

ખેડૂતોની મશ્કરી, મગફળી ટેકાના ભાવની ખરીદીમાં રૂ.1.85 વધારાયો

દ્વારકા, 9 સપ્ટેમ્બર 2020 https://youtu.be/UvUBlwJDWHk ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત ગુજરાતની ભાજપની સરકારે કરી છે. તેનાથી ખેડૂતો છેતરાયા હોવાનું અનુભવે છે. સરકારના નિર્ણય પર લડાયક ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાને પ્રતિક્રિયા આપી છે. તેમના મતે સરકારે ફરી એક વખત ખેડૂતોને છેતરી લીધા છે. કિલોએ માત્ર રૂ.1.85નો ભાવ વધારાયો પાલભાઈ આંબલીયા ...