Tag: government
કૃડ ઓઈલ સસ્તુ થયું પણ મોદીએ પેટ્રોલનો રૂ.3નો વધારો જીંકી દીધો
ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો થયા પછી પણ સરકાર ડીઝલ અને પેટ્રોલમાં 3 રૂપિયા વધારો કરે છે
સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બે રૂપિયાની વિશેષ એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. એક રૂપિયાનો સેસ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા ભાવો શનિવાર, 14 માર્ચ, 2020 થી અમલમાં આવશે. આ નિર્ણયથી સરકારને વધારાના ભંડોળ એકત્ર કરવામાં મદદ મળશે અને એવી અપેક્ષ...
રૂપાણી સરકારમાં લાંચ લેતા 255 કર્મચારી-અધિકારીઓ એક વર્ષમાં પકડાયા
ગાંધીનગર, 13 માર્ચ 2020
ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન તથા ૭૦ જેટલા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટરની નિમણૂંક સહિત ૧૨ જેટલા પેરવી ઓફિસરની જગ્યા ઉભી કરાશે
▪૨૦૧૯માં ૨૫૫ અધિકારી – કર્મચારીઓ સામે કાર્યવાહી : ૧૪૪ વચેટીયાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
એક વર્ષમાં વર્ગ-૧ થી ૪ના અધિકારીઓ અને વચેટીયાઓ સામે ૨૫૫ ગુનાઓ નોંધવામાં આવ્યા છે એટલું જ નહી ૧૪૪ જેટલા...
દ્વારકામાં રૂપાણી સરકારનાં ભ્રષ્ટાચારની હોળી ખેડૂતોએ કેમ કરી ?
સાની ડેમ કાંઠા પર ખેડૂતોએ હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો
દ્વારકા, 9 માર્ચ 2020
હોળીનાં દિવસે સાની બંધની નહેરોની સિંચાઇ યોજનાનો લાભ મેળવતા ગામોના ખેડૂતો પોત પોતાના ઘરેથી છાણા લાવી ખેડૂતોએ સાની બંધકાંઠા પર હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 7 હજાર હેક્ટરમાં સિંચાઈ 4 વર્ષ સુધી બંધ રહેશે. રૂ.10 કરોડના ખર્ચે બંધ 1974માં બનાવનું શર...
કોંગ્રેસના કમલનાથ કાદવના કમળમાં ફસાયા, સરકાર જવાની તૈયારીમાં
મધ્ય પ્રદેશમાં ત્રણ ધારાસભ્યો હરદીપ સિંહ ડંગ, બિસાહુલાલ સિંહ, અને રઘુરાજ સિંહ કંસાના ગુમ જોવા મળી રહ્યાં છે. જેને લઈને મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહ સતત શોધ ચલાવી રહ્યાં છે. ખુરશી બચાવવાની કોશિશ કરી રહેલા મુખ્યમંત્રી કમલનાથ એક એક વિધાયકને મનાવવાની કોશિશ કરી રહ્યાં છે
વિધાયકો માનવાના મૂડમાં નથી. ગૃહમંત્રી અમિત શાહની સાથે...
ગુજરાતમાં શાખાઓ ખોલવા યશ બેંકે મોદી સાથે રૂ. 5 હજાર કરોડના કરારો કર્યા...
અમદાવાદ, 07 માર્ચ 2020
નરેન્દ્ર મોદી અને રાણા કપૂર વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી.
૨૦૧૧માં યસ બેંકે નરેન્દ્ર મોદીની ભાજપ ગુજરાત સરકાર સાથે રૂ. 5 હજાર કરોડના હસ્તાક્ષર કર્યા હતાં. જે અંગે બેંક દ્વારા જાહેર કરાયેલી વિગતો અક્ષરશઃ આ રહી.
ગુજરાત , 17 જાન્યુઆરી, 2011
ભારતની નવી યુગની ખાનગી ક્ષેત્રની બેંક, યસ બેન્કે ગુજરાત સરકાર સાથે સમજૂતી ...
નરેન્દ્ર મોદી સરકારના 6 વર્ષમાં દેશ 10 વખત લાઇનમાં ઊભો રહ્યો
મે 2014 માં, નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા. 2019 માં તેનો ફરી તાજ પહેરાવવામાં આવ્યો. તેમની સરકારને હવે છ વર્ષ પૂરા થવાના છે. દરમિયાન, જ્યારે લોકોને લાઇનમાં toભા રહેવાની ફરજ પડી હતી ત્યારે ઘણા બધા પ્રસંગોએ નોટબંધી સહિતના કાર્યક્રમો કર્યા હતા. તેની શરૂઆત નોટબંધીથી થઈ. તાજેતરનો કેસ યસ બેન્કમાંથી ઉપાડ પરના પ્રતિબંધ અને ગ્રાહકોમાં અસલામતીની ભાવના...
ગુજરાતમાં કોરોનાના 14 દર્દીઓ, ખરેખર કેટલાં છે ? સરકાર શું છુપાવે છે ?
ગાંધીનગર, 6 માર્ચ 2020
ગુજરાત હવે કોરોના વાયરસના ભયંકર ભરડામાં આવી ગયું છે. 14 શકમંદ દર્દી જણાયા છે. તમામને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના વાયરસના 8 શકમંદ દર્દી છે. જેને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે જે અત્યંત જોખમી માનવામાં આવે છે. સુરતમાં બે, ભરૂચમાં બે, રાજકોટમાં બે અને બનાસકાંઠા અને સાબરકાંઠામાં એક એક દર્દી મળી આવ...
અળસિયું નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ખાતરની ફેક્ટરી સાબિત
ખેતરની અંદર રહેલાં અળસિયા ખાતરની ફેક્ટરી તરીકે કામ કરે છે. દેશી અળસિયું મારી ખાય છે. જો તેને માટી ન મળે તો તે બીજે જતું રહે અથવા જમીનમાં અંદર જઈને સુષુપ્ત અવસ્થા ધારણ કરી લે છે. રાજ્યના કૃષિ વિભાગે જાહેર કર્યું છે કે, અળસિયું 24 કલાકમાં 7 વખત ખેતરની જમીનની અંદર જઈને બીજા માર્ગે ઉપર આવે છે. આમ કૂલ તે જમીનમાં 14 છિદ્ર કરે છે. જેનાથી હવાની અવર જવર ભરપ...
દરેક ખેડૂતને સરકારે રૂ.72 હજાર આપ્યા ? 32 હજાર કરોડ ક્યાં ગયા ?
એક વર્ષમાં ખેડૂતોને રૂ. ૩૨,૪૬૪ કરોડની સહાય રૂપાણીની ભાજપ સરકારે આપ્યા હોવાનો દાવો રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કર્યો છે. તેનો મતલબ કે 45 લાખ ખેડૂતોને તે રકમ ગણીએ તો દરેક ખેડૂતને સરેરાશ રૂ.72142 ભાજપ સરકારે ચૂકવ્યા છે. બધા ખેડૂતોને સહાય મળતી નથી હોતી, તેથી જો અડધા ખેડૂતોને સહાય મળી હોવાની ગણતરી કરવામાં આવે તો એક ખેડૂતને દોઢ લાખ રૂપિયા ભાજપની રૂપા...
10 વર્ષમાં એક ગાયથી 110 ગાયોનું ધણ બનાવ્યું, સરકાર કેટલી સહાય આપશે
ગુજરાતના અંદાજપત્રમાં એક નવી પહેલના રૂપમાં ગાય પાળીને ગાય આધારિત ખેતી કરનારાઓને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક રૂ.૯૦૦ અને વાર્ષિક રૂ.૧૦,૮૦૦ ની સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામના ખેડૂત અને પશુપાલક વનરાજસિંહ દેશી ઓલાદની ગાયોનું પાલન કરે છે અને ખેતીમાં ગાય નું ગોબર અને ગૌમૂત્ર વાપરીને લગભગ પ્રાકૃત...
તાલુકા પંચાયતોમાં 45 ટકા જગ્યા ખાલી, સરકાર બેદરકાર
સરકારની યોજનાઓનો જ્યાં અમલ થાય છે, તે તાલુકા પંચાયતોમાં 45 ટકા જગ્યા ખાલી પડેલી છે. તેથી રૂપાણી સરકારનું વહીવટી તંત્ર સાવ તળીયે આવીને ઊભું છે. તાલુકા પંચાયતોમાં લોકોના કામો થતાં નથી. કોંગ્રેસના ધારાભ્યોએ પૂછેલાં આકરા પ્રશ્નોના જવાબમાં જે વિગતો બહાર આવી છે તે ઘણી ચોંકાવનારી છે. જુઓ વિગતો
રૂપાણી સરકારનું રૂ.150 કરોડનું વિદ્યાર્થી ટેબલેટ કૌભાંડ
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020
કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા ઢગલાબંધ વિગતોમાંથી એવી વિગતો બહાર આવી છે કે, 2020-21માં કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી ટેબલેટ આપવા માટે રૂ.1 હજાર ઉઘરાવ્યા હતા. જેમાં હજું, 80 હજાર ટેબલેટ, 50 ટકા વિદ્યાર્થીઓને હજું સુધી રૂપાણીની નિષ્ફળ સરકારે ટેબલેટ આપ્યા નથી. લેનોવો ઈન્ડિયા કંપનીનું ટેબલેટના રૂ.6667 ચૂકવ્ય...
ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે
ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...
સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...
30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...