Friday, March 14, 2025

Tag: government

સેક્સપાવર SEX વધારતી કંપની સાથે અંસુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સ...

અમદાવાદ : નાઈજીરીયામાં સેકસ પાવર વધારવાની દવા બનાવતી કંપનીને મશીન સપ્લાય કરવાના બહાને એક ગઠીયાએ 27 હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો છે. નવરંગપુરા પોલીસે આ મામલે અન્સુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પૂણે ખાતે અભ્યાસ કરતા હેરીસન કીંગસ્લે નકીમે (ઉ.29 મૂળ રહે. નાઈજીરીયા) નાઈજીરીયન કંપનીમાં કામ કરતી અને યુ.કે. આયરલેન્ડ ...

381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન પકડાયા, બેંકમાં વ્યાપક છેતરપીંડી

અમદાવાદ : વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો અમદાવાદની યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્...

પાટીદારો પર માત્ર 31 પોલીસ અત્યાચાર શોધાયા પણ બે વર્ષથી કોઈ અહેવાલ નહી...

પોલીસ અત્યાચારની ઘટનાઓ અનેક બની પણ મોટા ભાગની તપાસ થઈ નહીં પોલીસ અત્યાચાર મામલે જસ્ટીસ કે. એ. પૂંજ કમિશનની મુદત સપ્ટેમ્બરનાં અંતમાં પૂર્ણ થશે, પણ અહેવાલના ઠેકાણા નહીં, સરકાર તરફે 111 સરકારી અધિકારીઓએ આ મામલે સોગંદનામા રજૂ કર્યા અમિત શાહને પાડીદારો  જવાબદાર માને છે ગાંધીનગર : વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની તપાસ માટે ર...

પહેલી ઓક્ટોબરથી વેપારીઓ માટે જીએસટીના સહજ અને સુગમ ફોર્મ અમલમાં આવશે

અમદાવાદ,રવિવાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રિટર્ન ફાઈલ કરવા માટે સહજ, સુગમ અને નોર્મલ નામથી ત્રણ નવા ફોર્મ લોન્ચ કર્યા છે. સહજ અને સુગમના ફોર્મનો ઉપયોગ કરનારા વેપારીઓ તેમના કેટલાક ઇન્વોઈસ બતાવવાના ભૂલી જશે તો તેને માટે તેમને ત્યારબાદના રિટર્નમાં ટેક્સ ક્રેડિટ મળશે જ નહિ. આ ફોર્મ 2019-20ના નાણાંકીય વર્ષના બીજા...

6 હજાર શિક્ષકોને રૂ.200નો દંડ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મળવા જોઈએ તેના કરતાં ઓછા ગુણ આપીને હજારો વિદ્યાર્થીઓનું ભાવિ ખરાબ કરનારા 6 હજાર શિક્ષકો સામે ગાંધીનગર બોર્ડની કચેરીએ બોલાવીને દંડનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ.100થી 200ન...

દેશનો ઔદ્યોગિક ઉત્પાદન દર પાછો પડતા મોદીની આર્થિક નીતિને શોટબ્રેક

કેન્દ્રિય અંદાજપત્ર રજૂ થયાં બાદ પણ અર્થતંત્રને ટ્રેક પર લાવવામાં સરકાર સતત પાછળ પડી રહી છે. સરકારના તમામ દાવોઓને ખૂલ્લો કરતો અહેવાલ સામે આવ્યો છે. જૂન મહિનાના આંકડા અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન દર ઘટીને બે ટકા ઉપર પહોચ્યો છે. ગત વર્ષે આ સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન આંક દેશનો સાત ટકા જેટલો હતો . જે ઉદ્યોગોને ઓક્સીજન પૂરો પાડનારો હતો. ગારમેન્ટ ઉધોગમાં ઉત...

900 કરોડના જમીન કૌભાંડમાં કોઈ તપાસ ન થઈ 

નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ.900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી. ત્યારે તે રૂ27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું. પણ તપાસ થઈ નથી. ...

નર્મદાના દરવાજા ખોલી નંખાયા, ગોલ્ડન બ્રિજ પાસે 19 ફુટ પાણી

નર્મદા નર્મદા ડેમનાં 10 દરવાજા રાત્રે 1:30 વાગ્યે ખોલાયા હતા. તેથી ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદા 19 ફુટે પહોંચી છે. સાવચેતી માટે સપાટી 22 ફૂટ છે. ભયજનક સપાટી 24 ફૂટ સુધીની રાખવામાં આવી છે. વર્ષો બાદ ભરૂચ શહેરના કિનારે નર્મદા નદી  બે કાંઠે વહેવા લાગી છે. ગેટ નંબર 14 પ્રથમ ખોલાયો હતો. 10 દરવાજા 0.92 સે.મી.સુધી ખોલાયા છે. ત્રણ વર્ષમાં પ્રથમ વાર દરવાજ...

3 વર્ષનું શાસન : 104 કલંકિત નેતાઓ સામે રૂપાણી મૌન

ગુજરાતના લઘુમતિ કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાના તખ્તનશીન થયાને 3 વર્ષની ઉજવાણી 8 સપ્ટેમ્બર 2019માં ગાંધીનગર ખાતે ભવ્ય ઊજવણી કરી હતી. તેઓ પોતાની સફળતા ગણાવીને નાગરિકો સમક્ષ વિગતો મૂકી રહ્યાં છે. પણ તેમના પક્ષના 104 નેતાઓ ગુનાખોરીમાં સંડોવાયેલા છે જેમની સામે રૂપાણીએ કોઈ પગલાં ભર્યા નથી. 3 ઑક્ટોબર 2017ના દિવસે કોંગ્રેસે ભાજપના કલંકિત નેતાઓની ...

સરકારી ચોપડે દુષ્કાળ ન રહ્યો, ગુજરાતમાં સારા વરસાદથી

રાજ્યમાં હવે ૧૪ તાલુકાઓમાં ૧૨૫ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે. જો 125 મી.મી. કરતાં ઓછો વરસાદ હોય તો જ અછત જાહેર કરવામાં આવતી હોય છે. આમ સરકારી નિયમ પ્રમાણે હજુ 1 ઓક્ટોબર સુધી આ 14 તાલુકામાં વરસાદ પડશે અને તેથી ગુજરાતમાં આ વખતે દુષ્કાળ નથી એવું સ્પષ્ટ પણે કહી શકીએ. સરકારના નિયમો પ્રમાણે ગુજરાત હવે દુષ્કાળગ્રસ્ત નથી. તેથી કોઈ ખેડૂતને ખેતર માટે  કે પશુઓ...

Photo Story: નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વા...

નવરંગપુરા સરદાર પટેલ સમાજ હોલ રોડ પાર પડેલા ભુવામાં એક વાહન ફસાયું હતું:

સરકારે વડોદરા શહેરની સલામતી માટે 9 ટુકડી મોકલી

ગુજરાત સરકારે વડોદરાની સહિત રાજ્યની વરસાદની સમીક્ષા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી. વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમના ઉપરવાસ હાલોલ, કાલોલ, પાવાગઢમાં 5 ઇંચથી વધુ વરસાદ એકીસાથે થવાને કારણે તે પાણી આજવા ડેમમાં આવ્યું છે. ડેમ ઓવરફલો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે. હાલ વિશ્વામિત્રીની જળસપાટી ૩૪.પ ફિટ છે.  આના પરિણામે આજવાનું ઓવરફલો પાણી, વિ...

કસ્બામાં ઘરના નળમાંથી પાલિકાનું પાણી લાલરંગનું આવતાં ગૃહિણીઓ ચોંકી ગઇ

મહેસાણા શહેરના કસ્બા વિસ્તારના બે મહોલ્લામાં સાંજે નગરપાલિકા દ્વારા સપ્લાય કરાતું પીવાનું પાણી લાલરંગનું દુર્ગંધયુક્ત આવતા નળ ચાલુ કરતા જ મહિલાઓ ચોંકી ઉઠી હતી. પાલિકાની પાઇપલાઇન મારફતે આવતુ પાણી પીવાલાયક નહોતુ એટલે ખુલ્લા નળથી ગટરમાં આ દુષિત પાણી નિકાલ કર્યા પછી પણ વાસ મારતી હોવાની રહીશોમાં બુમરાડ ઉઠી હતી. સાંજે રહિશો પાણી સેમ્પલ લઇને પાલિકા પહોચી ...

મેયરે જાહેરમાં રાઈડ ઘટનાનો દોષનો ટોપલો રૂપાણી સરકાર પર ઢોળ્યો

અમારી પાસે કોઈ સત્તા નથી, સરકાર અમને પગલાં લેવાની સત્તા આપે અમદાવાદ મહાનગર પાલિકા (અમપા)ની મળેલી સામાન્ય સભામાં ઘટસ્ફોટ થયો છે કે, અમદાવાદ શહેરમાં રાઈડની દુર્ઘટના બને તો એ ઘટના સામે અમપા કોઈની સામે પગલાં ન લઈ શકે એવી લાચાર સત્તા ભોગવે છે. કોઈ સામે કાર્યવાહી કરવાની કોઈ સત્તા નથી. તેથી સરકાર પાસે સત્તા આપવાની માંગણી કરી છે. ખડી સમિતિના અધ્યક્ષને ...

ગાંધીના ગુજરાતમાં મીઠું પકવવું મોંઘુ, સરકારના ભાડાપટ્ટાના દર સૌથી ઉંચા...

ગાંધીજીએ ગુજરાતમાં ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહ કર્યો હતો અને અંગ્રેજોના શાસનને ડોલાવ્યું હતું પરંતુ હાલના શાસકો મીઠા ઉત્પાદકોને ડોલાવી રહ્યાં છે. ગુજરાતમાં મીઠાના ઉત્પાદન સામે અનેક મુશ્કેલીઓ છે. ઝડપથી મંજૂરીઓ મળતી નથી તેથી ઉત્પાદનને માઠી અસર થવાની સંભાવના છે. રાજ્યમાં ભાડાપટ્ટાનો દર એટલો બઘો ઉંચો છે કે સોલ્ટ ઉત્પાદકો કામગીરી કરી શકતા નથી. ગુજરાતમ...