Tag: government
નદીના મુખમાં માટીનો આડબંધ બનતાં ભોગાવો જીવતી થઈ ને 11 હજાર હેક્ટર ખેતી...
સૂકી ભઠ્ઠ વેરાન નદીમાં આડબંધ બંધાતા માત્ર ત્રણ-ચાર ઇંચ વરસાદથી સૂકી ભઠ્ઠ નદી જીવતી થઈ ગઈ છે. ધોળકા તાલુકાના ભોળાદ સહિત 10 ગામો પાસે વહેતી લીંબડી-વઢવાણ ભોગાવો નદી જીવતી થઈ છે. તેથી 11 હજાર એકર જમીનને ફાયદો થયો છે. ગયા વર્ષે બનેલા આડબંધના કારણે હવે પાણી ભરાયા છે. જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તથા રાજકોટ જિલ્લાની આસપાસના...
નર્મદામાં ભાજપનું રાજકારણ – મધ્ય પ્રદેશ બેજવાબદાર
નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, નર્મદાના પાણીની વહેંચણી અંગે મધ્યપ્રદેશના નર્મદા વિકાસ મંત્રી બધેલ દ્વારા કરાયેલ નિવેદન બેજવાબદારી પૂર્વકનું અને અભ્યાસ વગરનું છે. ચારે ભાગીદાર રાજ્યોની આ બહુકોણીય યોજના માટે સમજ્યા વગર ટીકા-ટીપ્પણ તેમણે ન કરવી જોઈએ.
નર્મદાના પાણી વીતરણ સંદર્ભે બધેલ દ્વારા કરાયેલ નિવેદનને સખત શબ્દ...
નર્મદા બંધ: કોની હતી ભૂંડી સરકાર અને કઈ સરકાર હતી કૃપાળુ?
56 વર્ષ પછી નર્મદા બંધનું કામ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂરું કર્યું છે. તે સમય દરમિયાન ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓએ નર્મદા બંધ પૂરો થાય એ માટે મરણીયા પ્રયાસ કર્યા હતા. પણ નર્મદા યોજના પૂરી ન થાય તે માટે દેશના અનેક લોકોએ વિરોધ કર્યો હતો. મધ્યપ્રદેશ સરકારોએ નર્મદા યોજના સામે સૌથી વધારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ 40 હજાર લોકોના પુનઃવસન અને પર્યાવરણના મ...
ગુજરાતના ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં 46.75 ટકાનો વધારો થશે
ધારાસભ્યનો પગાર મહિને 1.14 લાખ રૂપિયા છે, જેમાં ચાલુ વર્ષના અંતે 46.75 ટકાનો વિક્રમી વધારો થવાની સંભાવના છે. ચાલુ વર્ષના અંતે 4.10 કરોડની ધારણા રાખવામાં આવી છે, જેની સામે મંત્રીઓના અંગત સ્ટાફનું ખર્ચ 21.04 કરોડ થશે.
2017-18માં મંત્રી પરિષદનું કુલ ખર્ચ 4.60 કરોડ હતું ત્યારે મંત્રી પરિષદના અંગત સ્ટાફનું ખર્ચ 20.89 કરોડ થયું હતું, જો કે રાજ્યના ના...
રેલવેના વડા મથક માટે મોદી કોઈ જવાબ આપતાં નથી
20 ફેબ્રુઆરી 2019માં ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવાની માંગણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કેન્દ્રમાં ત્રણ વખત દરખાસ્ત કરવામાં આવી છે. આમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પ્રત્યુત્તર અપાતો નથી. અને ગુજરાતને ભારોભાર અન્યાય કરાયો છે. ભાજપના 100થી વધું નેતાઓએ ગુજરાતની સાથે છ...
રેલવેમાં 90 ટકા આવક ગુજરાતની છતાં અન્યાય કરતાં મોદી
પશ્ચિમ રેલવે દેશમાં આવક (રેવન્યુ)ની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે પશ્ચિમ રેલવેની આવકનો 90 ટકા હિસ્સો ગુજરાતમાંથી મળે છે. પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ ખસેડવા માટેની માંગણી ઈ.સ.1989માં પ્રથમ વખત થઈ હતી. આ સમયે ગુજરાતમાં માત્ર બે રેલવે ડિવિઝન ભાવનગર અને વડોદરા ડિવિઝન હતા. તે સમયે અમદાવાદને રેલવે ડિવિઝન બનાવીને પશ્ચિમ રેલવેનું વડું મથક બન...
સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત
ખેડા જિલ્લાના ટુંડી ખાતે વિશ્વની સૌ પ્રથમ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી કાર્યરત
ખેડૂતો દ્વારા ત્રણ વર્ષમાં ૨.૦૯ લાખ યુનિટ સૌર ઉર્જાનું ઉત્પાદન
એમ.જી.વી.સી.એલ. દ્વારા ૧૨ લાખની વીજળી ખરીદાઇ
ગુજરાતે દૂધ મંડળી, ખેડૂત સેવા સહકારી મંડળીઓ, હાઉસીંગ ધિરાણ મંડળીઓ, વન પેદાશ મંડળીઓ, ઉપરાંત આવી તો અનેક બહુહેતુક સહકારી મંડળીઓ દ્વારા સહકારી ક્ષેત્રે નામ...
સરકારી કર્મચારીને પોતીકું લાગતું ઘર એટલે સરકારી વસાહત
સરકારી ઘર આટલા સરસ હોય છે !! આ હવે સવાલ નહીં પણ જવાબ બની ગયો છે કે હાં, સરકારી ઘર હવે ખૂબ આધુનિક અને તમામ સગવડતાવાળા બની ગયા છે . પ્રાઇવેટ ફલેટની તોલે મૂકો તો આ બહુમાળી ફ્લેટ ઘણો અદકેરો અને ઊંચો સાબિત થાય છે, સવાયો લાગે છે . આ ઘર દરેક સરકારી કર્મચારીને પોતીકું લાગે છે.
‘સૌનો સાથ- સૌનો વિકાસ’ ના મંત્રને વરેલી આપણી રાજ્ય સરકાર તમામ વર્ગના લોકોનું ...
સવજીભાઈ કઈ રીતે બચી ગયા ?
ન્યુ-રાણીપ વિસ્તારના ચેનપુર ગામમાં રહેતા ૩૮ વર્ષીય રાજીવભાઇ શ્રીવાસ્તવ ગેરેજમાં કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પહેલા રાજીવભાઇની બંને કીડની ફેલ થતા હસી-ખુશીથી રહેતા પરિવાર પર આભ તુટી પડ્યું. ડોકટરે નિયમીત ડાયાલિસીસ કરાવવાનું કહેતા તેઓની હિંમત તુટી ગઇ. શરુઆતમાં ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવતા સારવાર અને દવાનો ખર્ચ ખુબ વધી જતો હતો. રાજીવભ...
સાચું શું તમે નક્કી કરો, દેશમાં જેટલી નોકરી તેટલી જ ગુજરાતમાં, શક્ય છે...
લીમડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે ગુજરાતની રોજગારીમાં બેકારોને કેટલી નોકરી મળી છે એવો વિધાનસભામાં પ્રશ્ન પૂછતાં સરકારની પોલ ખૂલી છે. જુઠનો પ્રચાર કઈ રીતે થઈ રહ્યો છે. તે તેમાંથી બહાર આવ્યું છે.
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી વર્ષ-ર૦૦ર થી ર૦૧૪ સુધીના પ્રકાશિત થયેલ રિપોર્ટ મુજબ રોજગાર કચેરી દ્વારા રોજગારી પુરી પાડવામાં ગુજરાત રાજય સમગ્ર ...
જે ધારાસભ્યએ અમદાવાદ શાંત કર્યું, તેને ધમકી કોણે આપી ?
અસામાજીક પ્રવૃત્તિઓનો વિરોધ કરતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પ્રત્યે પૂર્વગ્રહ રાખી ડી.સી.પી. ધર્મેન્દ્ર શર્માએ ધમકી સ્વરૂપે વાહીયાત આક્ષેપ કરી તેઓની પ્રતિષ્ઠા અને રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડી હોઈ તેની યોગ્ય તપાસ કરવા માંગણી કરી હતી. તેમણે એક પત્ર પણ લખ્યો છે.
જયભારત સહ જણાવવાનું કે,
હું દરિયાપુર વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસના ધા...
16 હજાર કર્મચારીઓની ભરતી આ વર્ષે થશે
રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુ જગ્યાઓ ભરવાનું અમારૂ આયોજન છે. આ વર્ષે ૧૬,૫૦૦ જગ્યાઓ ભરવાની મંજૂરી પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે.
અંદાજપત્ર સત્ર દરમિયાન થયેલી જાહેરાત અનુસાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ...
ખારું પાણી મીઠું કરવા 5.6 હજાર કરોડ સામે રૂ. 59 હજાર કરોડ ચૂકવી, રૂપાણ...
રૂ.700 કરોડ ખર્ચ થાય છે, તે જોતાં આઠ પ્રોજેક્ટમાં માત્ર રૂ.5600 કરોડનું ખાનગી કંપની દ્વારા રોકાણ કરવાનું થશે જે રોકાણ સામે રાજ્ય સરકારે રૂ. 59,247.84 કરોડ ચૂકવવાના થશે, છતાં પ્રોજેક્ટની માલિકી રાજ્ય સરકારની તો ગણાશે જ નહીં.
ખારા પાણીને મીઠા પાણીમાં પરિવર્તિત કરવાના આઠેય પ્લાન્ટમાં ખાનગી કંપનીને વીજળી, જમીન, કરવેરામાં રાહત તેમજ પ્રોજે...
પ્રવાસન નીતિ-2020 દ્વારા 12,437 કરોડના મૂડી રોકાણનો અંદાજ
રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા નવી પ્રવાસન નીતિ 2015-2020 જાહેર કરાઇ છે. આ નીતિ દ્વારા રાજ્યમાં અંદાજે 12,437કરોડનું મૂડી રોકાણ થશે અને આશરે 20 હજારથી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે તેવી સંભાવના રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ હતું કે, વર્ષ 2019-20 માં પ્રવાસનના વિકાસને વેગ આમલે તે ...
શાળા માંથી પસાર થતો નેશનલ હાઈવે
જાફરાબાદ તાલુકા ના મીઠાપુર માં શાળા પરિસર અને નેશનલ હાઇવે બને ભેગા થયા
નેશનલ હાઇવે ઓથોરીટી એ સ્કુલ ના પાંચ ઓરડા અને પ્રોટેક્શન વોલ તોડી પાડતા બાળકો ભારે હાલાકી .. સરકારી પ્રાથમિક શાળા ના બાળકો દોડી ને હાઈવે પર જતા રહે છે
૧૮૦ જેટલા વિદ્યાર્થી ઓ નું ભણતર ભય તળે
એક તરફ સરકારી શાળા અને તેના પરિસર માંથી પસાર થતો નેશનલ હાઇવે . નેશનલ હાઇવે ના કારણે સરક...