Tag: Gujarat Technological University
પરપ્રાંતિય જીટીયુ વિદ્યાર્થીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય
શિક્ષણ વિભાગે આજે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉનના લીધે ઘણા વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા-રાજ્યમાં તથા વિદેશ પોતાના વતનમાં જતા રહ્યાં છે. જો તેમને ફક્ત પરીક્ષા માટે જ પરત બોલાવવામાં આવે તો અસુવિધા પડે. માત્ર પરીક્ષા માટે મૂવમેન્ટ કરવી ન પડે તેથી વિદેશી વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન યોજવાની રહેશે.
અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ઓન...
જીટીયુએ દિવાળીના વેકેશનમાં પરીક્ષા ગોઠવતાં વિવાદ, હવે એક સપ્તાહ પરીક્ષ...
અમદાવાદ,17
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તાજેતરમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રમાણે દિવાળીના વેકેશનમાં પણ ડિપ્લોમા ઈજનેરી અને ડિગ્રી ઈજનેરીની પરીક્ષા લેવી પડે તે પ્રકારે કાર્યક્રમ નક્કી કરાયો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓની રજૂઆત અને સરકાર દ્વારા પણ આ મુદ્દે હસ્તક્ષેપ કરવામાં આવતાં આજે યુનિવર્સિટી દ્વાર...
જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક...
ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત યુનિવર્સિટીમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે
જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જયંતીની ઉજવણી નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
જીટીયુ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આજ રીતે આગામી વર્ષે પણ અનેક કાર્યક્રમો યોજવામાં આવશ...
બેઠકો ખાલી પડતાં હવે ૨૦૨૨ સુધી નવી ઇજનેરી કોલેજોને મંજુરી નહી મળે
જીટીયુ સાથે જોડાયેલી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં ચાલુ વર્ષે ૩૮ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. તાજેતરમાં સરકારે જે કોલેજોની બેઠકો મોટાપાયે ખાલી પડતી હોય તેવી કોલેજો અંગે વિચારણા કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં જીટીયુના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠનો પણ સમાવેશ થાય છે. કુલપતિ કહે છે કે આવી કોલેજોમાં વોકેશનલ કોર્સ શરૂ કરવાનુ નક્કી ક...
વિશ્વના ૧૬૦ જેટલા દેશોએ એનબીએને મંજુરી આપી
જીટીયુ દ્વારા દરેક સરકારી અને પ્રાઇવેટ કોલેજોને પણ એનબીએનુ જોડાણ મેળવી લેવા તાકીદ
૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યુનિવર્સિટી અનેક પ્રકારના કાર્યક્રમો યોજવાની કુલપતિની જાહેરાત
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે જોડાયેલી તમામ ડિગ્રી એન્જિનિયિરંગ કોલેજોને આગામી દિવસોમાં ફરજિયાત એનબીએનુ એક્રેડીટેશન મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે. વિશ્વના ૧૬૦ ...