Tag: gujarat
અમિત શાહને જીતાડવા અલ્પેશ અને ખોડાજીએ ષડયંત્ર રચ્યું, હવે ફોટો જાહેર ક...
અમદાવાદ જિલ્લા કોંગ્રેસની મળેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર કે જે અમદાવાદ જિલ્લાના પ્રમુખ હતા, તેમણે સાથે મળીને ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જીતાડવા માટે ષડયંત્ર કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાજપના નેતા 7 લાખની લીડથી જીતવા માંગતા હોવાથી અલ્પેશ ઠાકોર સાથે ઉત્તર ગુજરાતમાં ...
અમદાવાદમાં 100 મહિલા ડ્રાઈવર તમારી કાર ચલાવવા તૈયાર, ફોન કરી જૂઓ
છેલ્લા 3 વર્ષથી અમદાવાદમાં મહિલા ડ્રાઈવર પૂરા પાડવાનું કામ શરૂ કરનારી સ્વૈચ્છિક સંસ્થા જન વિકાસ દ્વારા ડ્રાઈવર બહેન પ્રોજેક્ટ જુલાઈ 2016માં શરૂ કર્યો હતો. જેમાં 254 મહિલા ડ્રાઈવરને આ વ્યવસાય અપનાવ્યો હતો તેમાં હાલ 40 ટકા મહિલાઓ ટેક્સી ચલાવી રહ્યાં છે અને લોકોની મહિલા ડ્રાઈવરની માંગ પૂરી પાડી રહ્યાં છે. આ વ્યવસાયમાં આવેલી 60 ટકા મહિલાઓ આ વ્યવસાય છોડ...
નોટબંધી કૌભાંડમાં ભજીયાવાલા સામે પગલાં, પણ મહેશ શાહ સામે નહીં
સુરતમાં ઉધના વિસ્તારના કિશોર ભજીયાવાલા સામે આવકવેરા વિભાગે નોટબંધીમાં રોકડા પૈસાની બાબતમાં 175 મિલકતો ટાંચમાં લીધી હતી. રૂ1500 કરોડ મેળવવા માટે આ મિલકતો હરાજીમાં રાખી છે. જેમાં કેટલીક હરાજી થઈ છે. પણ ડિસેમ્બર 2016માં અમદાવાદના મહેશ શાહે રૂ.13,860 કરોડ નોટબંધી વખતે કાળા નાણાં પેટે જાહેર કર્યા અને તે ભર્યા ન હતા. છતાં તેમની સામે આવકવેરા વિભાગે કોઈ કા...
ગઢડા સ્વામી. મંદિરમાં ગોલમાલ ? ફેર ગણતરી કરો, મોદીની ટીકા ભારે પડી ?
ગઢડા ગોપીનાથજી મંદિરમાં કોંગ્રેસ અને હાર્દિક પટેલ સમર્થક એસપી સ્વામીએ સત્તા ગુમાવી છે. 13 વર્ષ બાદ દેવપક્ષ સત્તામાં આવ્યો છે. અગાઉ એસ. પી. સ્વામીએ ભાજપની અને નરેન્દ્ર મોદીની વાજબી અને સાચી ટીકાઓ કરી હતી. જેઓ કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. વળી તેમણે મતગણતરીમાં ગોલમાલ થઈ હોવાની શંકા ઊભી કરીને ફેર મતગણતરી કરવામી માંગણી કરી છે.
મંદિ...
સુરતમાં મકાન તુટી પડ્યું, રાજ્યમાં 50 હજાર જોખમી મકાનો
સુરતમાં પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ચાર માળનું વિશાલ દર્શન નામનું બિલ્ડીંગ જર્જરીત હાલમાં હતુ અને રાત્રે 1 વાગ્યે બિલ્ડીંગ નમી પડયુ બાદમાં વહેલી સવારે ધરાશાયી થઇ ગયું હતુ. જેથી લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. બિલ્ડીંગ નમવાની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. બચાવ કામગીરી ચાલુ કરી હતી. તમામ 11 પરિવારના 30 જેટલા ર...
વિમાનમાં સિંહ લઈ જઈ ગોરખુર ઝૂમાં બંધક રખાશે
દુનિયાભરમાં જાણીતા ગીરના સિંહોની ગર્જના હવે ઉત્તર પ્રદેશમાં પણ સંભળાશે. જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી 8 સિંહોને ઉત્તર પ્રદેશમાં મોકલવાની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. જેથી 8 સિંહોને સુરક્ષિત રીતે વિમાન મારફતે ઉત્તર પ્રદેશ લઇ જવાશે. જેમાં 6 માદા અને 2 નર સિંહનો સમાવેશ થાય છે. તેમને ઉત્તર પ્રદેશમાં ગોરખપુર ઝૂ માં રાખવામાં આવશે અને અ...
ચૂંટણી પૂરી થઈને શંકર ચૌધરીએ પશુ પાલકો પર બોજ ખડકી દીધો
ભાજપના નેતા શંકર ચૌધરીની બનાસકાંઠા સહકારી ડેરીના પશુપાલકો પર મોટો આર્થિક બોજ નાંખ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં મત મેળવવા માટે દૂધનો ભાવ વધારેલો. હવે, ચૂંટણી પૂરી થતાં જ ખાણદાણમાં ભાવ વધોરો જીંકી દીધો છે. એક પશુ દીઠ વર્ષે રૂ.3000 આ રીતે ખંખેરી લીધા છે. રાજનેતાઓ કઈ રીતે ડેરીનો આડેધડ વહીવટ કરી રહ્યાં છે તે આ ઉત્તમ નમુનો છે.
બનાસદાણની પ્રત્યેક બોરી...
6 હજાર કરોડનો ધંધો કરતાં શ્રેષ્ઠી સવજીભાઈએ કેમ આવી ભૂલ કરી ? તેમનું જી...
રૂ.6000 કરોડનું ટર્નઓવર ધરાવતા, કર્મચારીઓને દર વર્ષે કાર આપતાં અને સમાજને દાન આપતા સવજીભાઈ ગુજરાતમાં એક સારા વ્યક્તિ કરીકેનું ઉદાહરણ બની ગયા હતા. તેઓ પ્રેણાદાયી તો છે જ પણ મોટીવેશનલ ભાષણ આપવા માટે ગુજરાત ભરમાં જાણીતા છે. તેમણે જાહેર જીવનમાં બીજી વખત મોટી ભૂલ કરી છે. ભરૂચ પાસે નર્મદા નદીની વચ્ચે આવેલા ટાપુ પર પોતાનો આલીશાન રીસોર્ટ અને બંગલો બનાવવા મ...
ગેરકાયદે ખાણો અંગે અહેવાલ આપવા રૂપાણી સરકારને આદેશ
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) એ ગુજરાત સ્ટેટ લેવલ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (એસઆઈઆઈએએ), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (એમઓઈએફસીસી)ને નેટ પ્રેઝન્ટ વેલ્યુ (એનપીવી)નું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. ગુજરાતના ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ગેરકાયદે ચાલતી ચૂનાના પથ્થરની ખાણોનુ...
પારુલ યુનિવર્સિટીએ કૃષિના અભ્યાસક્રમ ગેરકાયદે ચાલુ કરી દીધા
રાજ્યમાં આવેલ રાય, પારૂલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા બી.એસ.સી. તથા (એગ્રી). બી.ટેક, (એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ ) બી.એસ.સી.(હોર્ટીકલ્ચર) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં સરકારની જાણમાં શિક્ષણ આપવામાં આવતું હોવા છતાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડ...
તમામ ધર્મના સ્થાનોને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરવા વડી અદ...
મુજાહીદ નફીસ
દગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા રચાયેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક જ ધર્મના સ્થાનોને જ પ્રજાના વેરાના પૈસાથી લાભ આપવામાં આવતો હોવા સામે વાંધો ઉઠાવી ગુજરાતની વડી અદાલતમાં કરવામાં આવેલી જાહેર હીતની અરજીનો ચૂકાદામાં તમામ ધર્મના પવિત્ર સ્થાનોને લાભો આપવા આદેશ કર્યો છે. ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, શીખ, બુદ્ધ અને જરથ્રુષ્ટ તથ...
ભાજપ સરકાર આવી પછી તમાકુના વાવેતરમાં ખેડૂતોએ નીતિ બદલી
તમાકુના વપરાશ પર ગુજરાતમાં પ્રતિબંધ છે. પણ બે મોસમમાં ગુજરાતમાં ખેતી થઈ રહી છે. ખરીફ પાક 63220 હેક્ટર અને રવિ પાક 116340 હેક્ટર મળીને 179920 હેક્ટર તમાકુનું વાવેતર થઈ રહ્યું છે. જ્યારે ઉત્પાદન 380000 ટન થાય છે. એક હેક્ટરે ઉત્પાદન લગભગ 2110 કિલો થઈ રહ્યું છે. ગુજરાતમાં તમાકુ પ્રતિબંધ પછી ખેડૂતોએ વાવેતર વિસ્તાર વધારી દીધો છે તેની સામે 4 જિલાલાના ખેડૂ...
ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધાર્મિક વિવાદ શા કારણ છે ?
બોટાદ જિલ્લાના સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢપુર ગઢડામાં ગોપીનાથજી દેવમંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતગણતરી થઈ તેમાં દેવ પક્ષની જીત થઈ છે. 13 વર્ષથી ચાલી રહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપ અને કોર્ટ કાર્યવાહી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જયારે ત્યાગી વિભાગની બે બેઠક પર 95 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું ...
પાણી-દુષ્કાળના પ્રશ્ને કોંગ્રેસ તપાસ કરીને અહેવાલ આપશે
ગુજરાત કોંગ્રેસના પ્રદેશના આગેવાનો 7 મે 2019થી 10 મે 2019 દરમિયાન ગુજરાતના દુષ્કાળ ગ્રસ્ત અને પાણી ગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. સમગ્ર ગુજરાતમાં પાણી અંગેની જે પણ સમસ્યાઓ ઉભી થઇ છે, કેટલાં પ્રમાણમાં થઇ છે, કોના કારણે ઉભી થઈ છે અને ઉકેલ શું આવે, તે અંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા આ ત્રણ દિવસની અંદર અહેવાલ તૈયાર કરી પ્રદેશ કોંગ્રેસને આપવામાં આવશે. અહ...
તાપી-નર્મદા લીંક યોજનાથી આદિવાસીઓની 10 હજાર હેક્ટર જમીન આંચકી લેવાશે
આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા - AKSMના યુવા નેતા રોમેલ સુતરીયા દ્રારા આજે પ્રથમ વાર પાર તાપી-નર્મદા લિંક યોજનાની વિગતો લોકજાગ્રુતિ અને આદિવાસી સમાજ ના લોકો પર મંડરાય રહેલા જોખમ ને સામે સાવચેતી ના પગલા ભરી શકાય તેના ભાગ રુપે જાહેર કરી રહેલ છે.
તાપી-નર્મદા લિંક યોજના છે શું ?
ગુજરાત-મહારાષ્ટ્રના 6 બંધ ઝેરી, પૈખડ,ચાસમંડવા, ચિક્કાર ,દાબદર, કેલવાનની...