Saturday, May 23, 2026

Tag: Guru Nanak

શામળાજી થી ગુજરાતમાં આવેલ “૫૫૦ સાલ ગુરુ નાનક પ્રકાશ યાત્રા” નું ભવ્યાત...

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી પાસે આવેલ રતનપુર આંતરરાજ્ય સરહદ પરથી ગુજરાત રાજ્યમાં “૫૫૦ સાલ ગુરુ નાનક પ્રકાશ યાત્રા” પ્રવેશતા રાજ્ય બહારના શીખ ધર્મના અનુઆયીઓ મોટી સંખ્યામાં શામળાજી પહોંચી “ગુરૂ ગ્રંથ સાહેબની પાલખી” પુષ્પવર્ષા કરી ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું “બોલે સો નિહાલ સત શ્રી અકાલ” ના નાદથી અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. ...