Sunday, November 16, 2025

Tag: Hemantkumar Shah

Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

આવેદનપત્ર કલેક્ટરને આપવાનો શો અર્થ?

મોટે ભાગે સરઘસ કાઢીને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારી નાગરિકો કલેક્ટર પાસે જાય છે. એ સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા: (૧) રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને કે મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારીઓ કલેક્ટર પાસે જાય છે. કલેક્ટર પછી વડા પ્રધાનને કે રાષ્ટ્રપતિને એ આવેદનપત્ર પહોંચાડે છે કે નહિ તેની કોઈ કાળજી લેતું હોય તેવું જાણમાં નથી. (૨) કલેક્...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

દારૂબંધી શા માટે ના હટાવવી જોઈએ?

આજકાલ ગુજરાત માંથી દારૂબંધી હટાવી લેવા એક ઝુંબેશ ચાલે છે. તેના સંદર્ભમાં કેટલાક મુદ્દા: 1. દારૂબંધીને લીધે ગુજરાત સરકાર દારૂ પર લાગતી આબકારી જકાતની રૂ. એક લાખ કરોડની આવક ગુમાવી રહી છે એમ કહેવાય છે. આ વાત તદ્દન ખોટી છે. સામાન્ય રીતે ગુજરાતની તુલના વિકસિત મહારાષ્ટ્ર સાથે કરવામાં આવે છે. માટે તેની સાથે જ સરખામણી કરીએ. તેની વસ્તી ગુજરાત કરતાં લગભગ બ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

હિન્દી દિવસ: ભાષાકીય દંભનો દિવસ

પ્રો. હેમંતકુમાર શાહ આજના હિન્દી દિવસ માટેની શુભકામનાઓ આજે બહુ ફરે છે સામાજિક માધ્યમોમાં. શું ફેર પડે છે એનાથી? આખા દેશમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અંગ્રેજી માધ્યમો ઘૂસી ગયાં છે. ભારતીય ભાષાઓનું સત્યાનાશ ગયું છે અને હજુ જવાનું છે. કારણ એ છે કે રાજ્ય સરકારો અને ભારત સરકારના વહીવટમાં અંગ્રેજીની બોલબાલા છે. ત્યાંથી અંગ્રેજી નીકળે તો જ હિન્...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

વિશ્વ ગુરુ ભારત અને નવી શિક્ષણ નીતિ

પ્રો. હેમન્તકુમાર શાહ દુનિયાના વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે અને તે રીતે ભારતે તેની વિશ્વ ગુરુની ભૂમિકા ફરી પ્રસ્થાપિત કરવાની છે એમ શિક્ષણ નીતિના ફકરા નં. 12.8માં કહેવામાં આવ્યું છે. તે માટે દુનિયાની ઉચ્ચ કક્ષાની 100 યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની પરવાનગી આપવામાં આવશે તથા તેને માટે કાયદો ઘડવામાં આવશે એમ પણ આ ફકરામાં કહેવામાં આવ્યું છે. ફરી વિશ્...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

આત્મનિર્ભર પેનલ કે સરકારનિર્ભર ઉદ્યોગપતિઓ અને વેપારીઓ?

પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના ઉદ્યોગપતિઓ અને વેપારીઓનાં ૧૬૦થી વધુ મંડળોનું મહામંડળ એવા ગુજરાત વેપારી મહામંડળની ચૂંટણીનું પરિણામ ગઈ કાલે આવ્યું. તેમાં ઉમેદવારોની બે પેનલ હતી: એક આત્મનિર્ભર પેનલ અને બીજી પ્રગતિ પેનલ. ભારતના રાજકારણમાં અને અર્થકારણમાં ‘આત્મનિર્ભર’ શબ્દ નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ એક પ્રવચનમાં વાપર્યો એટલે ચલણી બન્યો. આજકાલ દ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

GDP તળિયે: બધું કંઈ ઈશ્વરી કૃત્ય નથી!

પ્રો. હેમંતકુમાર શાહ એપ્રિલ-જુન, ૨૦૨૦ના સમયગાળા માટે જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. આનો અર્થ શું છે તે સમજીએ: 1. જીડીપી એટલે દેશની આવક. તેમાં જે ઘટાડો થયો તે ગયા વર્ષમાં આ જ ત્રણ મહિના દરમ્યાન જે જીડીપી હતી તેની તુલનાએ થયો છે. લેખક દ્વારા: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

અમેરિકન માખણ ચાટીને જન્માષ્ટમી ઊજવો! આત્મનિર્ભર ભારત માટે મોદી-ટ્રમ્પન...

પ્રો. હેમન્તકુમાર શાહ મોદી સરકાર અમેરિકા સાથે એક મુક્ત વ્યાપાર સમજૂતી કરવા જઈ રહી છે અને તેથી ભારતના કરોડો પશુપાલકો અને 621 જેટલી નાની ખાનગી ડેરીઓ તેમ જ અમૂલ સહિતની સહકારી ડેરીઓના અસ્તિત્વ સામે જ ધીમે ધીમે મોટો ખતરો ઊભો થઈ શકે છે. ફેબ્રુઆરી-2020માં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે નરેન્દ્ર મોદી સાથેની તેમની મંત્રણા પછી જે નિ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

સંસદ અને વિધાનસભાઓ ચાલુ કરો: સરકાર પાસે બુદ્ધિનો ઈજારો નથી

પ્રો. હેમન્તકુમાર શાહ કોરોના મહામારી આવી પછી દેશમાં સંસદ અને વિધાનસભાઓને બંધ કરી દેવામાં આવ્યાં છે. આમેય સંસદ અને વિધાનસભાઓ વર્ષમાં બહુ ઓછા દિવસો મળતાં હોય છે અને હવે કોરોના મહામારીનું બહાનું કાઢીને તેમનાં સત્રો બોલાવવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે. બંનેને ફરી તત્કાલ ચાલુ કરવાં જોઈએ. આ સંદર્ભમાં કેટલાક મહત્ત્વના વિચારણીય મુદ્દા નીચે મુજબ છે: ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશે કેટલાક અગત્યના મુદ્દા

પ્રો. હેમંતકુમાર શાહ નીતિના સંદર્ભમાં કેટલાક નોંધનીય મુદ્દા નીચે મુજબ છે: નવા સ્થપાનારા ઉદ્યોગો માટે આ નીતિમાં મોટા પ્રમાણમાં રાહતો આપવામાં આવી છે. પરંતુ જે ઉદ્યોગો માંદા પડ્યા છે કે બંધ પડ્યા છે તેમને માટે આ નીતિમાં કશું નથી. GIDCની વસાહતોમાં અનેક ઉદ્યોગો બંધ પડ્યા છે કે માંદા પડ્યા છે અને તેમને ફરી સજીવન કરવા માટે પણ આ નીતિમાં ભાર મૂકાવો જો...

’ગુજરાત આકસ્મિકતા નિધિ’ નું રૂપાણીનું રૂપિયા કાંડ શું છે ?...

પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના જાણાતા પત્રકાર, લેખક, ચળવળકાર, અર્થશાસ્ત્રી જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને  ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે. હવે બીજો ગંભીર મુદ્દો 1 બંધારણની કલમ-267-2 મુજબ 'ગુજરાત આકસ્મિકત...