Thursday, February 19, 2026

Tag: Homeguard

42 હોમગાર્ડના જવાનોને ગુજરાત ચંદ્રકો, કોને શા માટે ચંદ્રક અપાયા તે ગૃ...

ગાંધીનગર, 25 જાન્યુઆરી 2021 રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડઝ, બોડર વિંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના જવાનો કે જે માનદ સેવા આપી નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસના પૂરક બળ તરીકે ફરજો બજાવે છે. સેવા, હિંમત, શોર્ય અને લાંબી સેવા બદલ પ્રતિ વર્ષ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે ગૃહ વિભાગ દ્વારા 42 અધિકારી, સભ્યોને ચંદ્રકો માટે પસંદગ...

અમદાવાદમાં વેપારીઓ સહિતના 52 પ્રકારનો ધંધો કરનારાઓ બહાર નિકળી શકશે

આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે. અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની...