Wednesday, August 6, 2025

Tag: india

આખું વિશ્વ કૌટુંબિક ખેતીના દશકાની ઉજવણી કરે છે, ગુજરાતમાં ખેડૂતોને તોડ...

(દિલીપ પટેલ) અમદાવાદ આખા વિશ્વમાં આગામી 10 વર્ષ સુધી કૌટુંબિક ખેતી તરીકે ઉજવણી ચાલી રહી છે, પણ ગુજરાત સરકાર તો કૌટુંબિક ખેતી ખતમ કરી રહી છે. ગુજરાત સરકારે અનેક કાયદાઓ એવા બનાવી દીધા છે કે જેમાં કૌટુંબિક ખેતી ખતમ થઈ રહી છે. કૌટુંબિક ખેતી કરનારો મોટો વર્ગ પાટીદાર હતા. તેમાં 50 ટકા પાટીદાર ખેતી છોડી ચૂક્યા છે. બીજા 30 ટકા એવા છે જે ખેતીની સાથે નોકર...

અમદાવાદમાં લોકો ક્યાં કામ કરવા જાય છે ? કોટ વિસ્તાર નોકરી-ધંધા માટે પહ...

અમદાવાદ, 3 નવેમ્બર, 2020 અમદાવાદ શહેર હવે ઔદ્યોગિક નથી, સેવાકીય અને કચેરીઓમાં કામ કરનારાઓનું બની ગયું છે. અમદાવાદ શહેરમાં લોકો નોકરી માટે ક્યાં મુસાફરી કરે છે? વિશ્વ વારસાના શહેરમાં કોટ વિસ્તારમાં સૌથી વધું નોકરી કે ધંધો છે. અમપાના પશ્ચિમ વિસ્તાર પછી આવે છે. જેમાં મુખ્યત્વે આશ્રમ રોડ, સીજી રોડ અને આસપાસના વિસ્તારો રોજગારી માટે કેન્દ્રિત છે. ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

દરેક ખેડૂતોએ ખાસ જાણવા જેવો કાયદો – ‘મામલતદાર કોર્ટ એક્ટ’

ઘણી વખત કોઈ બાબતે શેઢા પાડોશીઑ વચ્ચે ઝઘડો થવાને કારણે એક ખેડૂત દ્વારા બીજા ખેડૂતને તેના ખેતરે જવાના રસ્તામાં કૃત્રિમ આડશ ઊભી કરી દેવામાં આવે છે. અથવા ખેતરાઉ રસ્તામાં ખાડા ખોદી નાંખવામાં આવે છે. ઘણી વખત રસ્તા આડે બાવળીયાનો ઢગલો કરીને પણ રસ્તો બંધ કરવામાં આવે છે. અથવા અવરોધ ઊભો કરીને વરસાદી પાણીનો નિકાલ અટકાવવામાં આવતો હોય છે... આવા સમયે જેનો રસ્તો બ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

સ્ત્રીઓના પારાવાર રોગના આ રહ્યાં આટલા સરળ ઉપાય, અજમાવી જૂઓ 

સ્ત્રી રોગો ખજૂર નિયમિત ખાવાથી વારંવાર મૂછ આવતી હોય તેવી વાઈ - હિસ્ટીરિયાની મૂછ મટે છે. જીરું અને સાકરનું ચૂર્ણ, ચોખાના પાણીમાં પીવાથી સ્ત્રીઓનું શ્વેતપ્રદર મટે છે. હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે, પેટનો દુખાવો મટે છે. ટબ - બાથ લેવાથી કમરનો દુખાવો મટે છે. લોહચુંબક સારવારથી ઘૂંટણના, કમરના - પેઢુના રોગમાં રાહ...

નવેમ્બર 2020ના તહેવારો જાણો

જુલાઇ ૨૦૨૦ ૦૧ બુધવાર દેવશયની એકાદશી, ગૌરી વ્રત પ્રારંભ ૦૨ ગુરુવાર જયાપર્વર્તી વ્રત પ્રારંભ ૦૪ શનિવાર કોકિલા વ્રત ૦૫ રવિવાર ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત, ચંદ્ર ગ્રહણ ૦૮ બુધવાર જયાપર્વર્તી વ્રત સમાપ્ત, સંકષ્ટ ચતુર્થી ૧૨ રવિવાર કાલાષ્ટમી ૧૬ ગુરુવાર કામિકા એકાદશી ૨૦ સોમવાર સોમવતી અમાસ ૨૧ મંગળવાર ચન્દ્ર દર્શન ૨૪ શુક્રવાર વિનાયકી ચોથ ૨૫ શ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ચામડી ખજવાળીને શીળસથી થાક્યા હો તો, કળથીની રાબમાં ગોળ નાખી પીવો

કળથીની રાબમાં ગોળ નાખી પીવો શીળસ મટે છે. સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવો, મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને ખાવો. આમળાં, લીંબુ છૂટથી ખાઓ. ગૌમૂત્ર કે શિવામ્બુ ચોપડવાથી કે પોતાં મૂકવાથી. રાખ - ભસ્મ શરીરે ચોળી ગરમ વસ્ત્ર ઓઢવું. વધુ વાંચો: શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે તલ અને માખણ હરસ - મસા માટે દુનિયાનો શ્રેષ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

સરકારી ‘અમલદાર’, કેમ આટલો બધો ‘માલદાર’?

ચાલુ અઠવાડિયામાં જ દરેકને વિચારતા કરી મૂકે એવા એક સનસનીખેજ સમાચાર જાણવા મળ્યા. પાટણના ધારાસભ્યએ એક કર્મચારી પર આક્ષેપ કરતાં નિવેદન કર્યું કે, “ગાંધીનગરનો એક નાયબ મામલતદાર બે હજાર કરોડની સંપતિનો માલિક છે અને સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને અધધધ કાળું નાણું એકઠું કર્યું છે. બિનખેડૂત હોવા છ્ત્તા ભ્રષ્ટાચાર કરીને પોતાની ધર્મપત્નીના નામે કરોડો રૂપિયાની જ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે

સૂંઠ (આડું) અને તુલસીનાં પાનનો ઉકાળો પીવો, ચણોઠી કે નાગરવેલનાં પાન ચાવીને ખાવા,  હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવો. ગોળ, ફુદીનો અને આદુંનો ઉકાળો પીવો. અજમાને વાટીને સૂંઘવો કે ખાવો. મરી, તજ અને આદુંનો ઉકાળો પીવો. હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી. તુલસી કે ફુદીનાનો તાજો રસ પીવો. લવિંગ કે નિલગિરી તેલ રૂમાલમાં નાખી સૂંઘવાથી...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

તલ અને માખણ હરસ – મસા માટે દુનિયાનો શ્રેષ્ઠ ઉપાય છે, અજમાવી જૂઓ

હરસ - મસા માટે તલ વાટીને માખણમાં ખાવો, સૂંઠ કે આદું છાશમાં નાખીને પીવાથી. નરણે કોઠે મૂઠી જેટલા તલ ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય. કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી. લીમડાનાં પાનને પાણી સાથે પીસીને પીવાથી સૂરણ રાંધીને ઘીમાં ખાવો. કારેલાના રસમાં સાકર મેળવીને પીવો. ધાણા અને ગોળનો ઉકાળો પીવાથી મસામાંથી પડત...

નિતિન પટેલ પર ઝુતુ ફંકનાર ભાજપના નેતા, આ પહેલા ગૃહ પ્રધાન જાડેજા પર ઝૂ...

ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020 બિહારની સાથે ગુજરાતમાં 3 નવેમ્બર 2020ના રોજ વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીમાં મતદાન છે. રાજ્યના ડેપ્ટી સીએમ નીતિન પટેલ પર 26 ઓક્ટોબર 2020ના દિવસે ભાજપના નેતા રશ્મીન પટેલએ ઝૂતું ફેક્યું હતું. સોમવારે ચૂટણીના પ્રચાર માટે નીતિન પટેલ કરજણમાં પ્રચાર માટે ગયા હતા. રેલી પછી પ્રેસને બાઈટ આપતી વખતે નાણાં પ્રધાન નિતિન પટેલ પર ભ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

આ ટીપા નાકમાં નાખતાં જ હેડકી, હીચર થઈને બંધ થઈ જાય છે

સૂંઠ અને ગોળ ગરમ પાણીમાં મેળવી પીવો, અને તેનાં ટીપાં નાકમાં નાખવાથી. આદુંના રસનાં ટીપાં નાકમાં નાખવાથી. થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી. દૂધમાં સૂંઠ ઉકાળીને પીવો. મૂળાનાં પાનનો રસ પીવો. સરગવાનાં પાનનો રસ પીવો. જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવો. ગોળના પાણીમાં સૂંઠ ઘસીને સૂંઘવાથી, પીવાથી. નારિયેળનાં છોડાં બાળી તે રાખ મધમાં...

શાળા વર્ધીના વાહનોનોને કોરોનાથી રૂ.1100 કરોડનું નુકસાન, સરકારને 33 કરો...

અમદાવાદ, 27 ઓક્ટોબર 2020 1120 કરોડનું શાળા વાહનોના માલિકોને નુકસાન 8 મહિનામાં સરેરાશ મહિને રૂ.800 પ્રમાણે થયું છે. તેઓ 17થી 22 લાખ બાળકોને શાળાએ લઈ જતા હતા જે કોરોનાના કારણે બંધ છે. 33.33 કરોડનો વેરો અને વિમો તેઓએ ચૂકવવો પડ્યો છે. 1.25 લાખ શાળા વર્ધીના લોકો બેકાર બની ગયા છે. વાન અને રિક્ષા ઉપરાંત બીજા સાધનોનો શાળા-કોલેજનો ખર્ચ ગણવામાં આવે તો રૂ....
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

હૃદય રોગ હોય તો આ 10 ઉપાય કરશો તો તકલીફ ઓછી થશે

હદયની બીમારી - બ્લડપ્રેશર  શવાસન કરવાથી. સૌથી પહેલાં શવાસન કરવું. પછી હાથવગો કોઈપણ સરળ ઇલાજ કરવો. અર્જુન ચૂર્ણ મધ કે પાણી સાથે લેવાથી. મેગ્નેટ (લોહચુંબક) સારવારથી. ખજૂર મસળીને દૂધમાં પીવાથી. મધમાં લીંબુનો રસ મેળવી સવારસાંજ પીવો. એલચી દાણા અને પીપરીમૂળ સરખે ભાગે લઈ ગાયના ઘી સાથે રોજ ખાવાથી હૃદયરોગ મટે છે. આદુંનો રસ અને પાણી સરખે ભાગ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ટીબીની એલોપથી દવા લો પણ સાથે આટલું અવશ્ય કરજો

ક્ષય – ટીબી ક્ષય - ટી.બી.ની કોઈ પણ દવા કરાવી શકે એમ ન હોય તો પણ બકરીના દૂધમાં ગોળ નાખી સવારસાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહે છે. રાહત થશે. ખજૂર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બે - ત્રણ વખત લેવાથી. તાજા માખણ સાથે મધ ખાવાથી ક્ષયમાં ઘણો ફાયદો થશે. સાત્વિક આહાર લેવો અને પચાવવો. અરડૂસીનાં પાન અને લીમડાની ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

આખી રાત પડખા ફેરવીને ઊંઘ ન આવે તો આ રહ્યો મીઠી ઊંઘનો ઉપાય 

અનિદ્રા - ઊંઘ ન આવવી  સૂતાં પહેલા ઠંડા પાણી વડે મોં હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે. ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે. વરિયાળીનું ઠંડું શરબત. પ્રમાદી આહાર સાંજે ખાવાથી ઊંઘ આવે છે. પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને દિવેલ પગના તળિયે ઘસવાથી સારી ઊંઘ આવે છે. ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પ...