Tag: india
પોલીસકર્મીઓને હવેથી કોવિડ-19 થી મૃત્યુ પર 10 લાખ અને આકસ્મિત મૃત્યુ પર...
મુંબઈ પોલીસનો પગાર એક્સિસ બેંકના બદલે એચડીએફસી બેંકના ખાતમાં જમા થશે. મુંબઈ પોલીસ દેશના સૌથી મોટા પોલીસ દળમાંથી એક છે. તેમાં લગભગ 50 હજાર કર્મચારી કામ કરે છે. મુંબઈ પોલીસ અને એક્સિસ બેંક વચ્ચેના એમઓયુની મુદત 31 જુલાઈ 2020 ના રોજ પૂરી થઈ ગઈ છે. મુંબઇ પોલીસ બીજી બેંકની શોધમાં હતી. જે તેના કર્મચારીઓને એક્સિસ બેંક કરતા વધારે સુવિધાઓ પ્રદાન કરી શકે. ઘણી...
આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરો છો, તો આંખોના તેજ માટે આટલી વસ્તુ ખાઈ જ...
આંખની સંભાળ.
ત્રિફળા ચૂર્ણ 100 ગ્રામ તથા વરિયાળી 100 ગ્રામ મેળવી સવાર - સાંજ 1 ચમચી પાણી અથવા ગાયના ઘી સાથે લેવાથી દષ્ટિ વધે છે.
આંખ લાલ રહેતી હોય તો આંખમાં ગાયનું ઘી. અથવા મધ આંજવાથી રતાશ દૂર થાય છે.
(ગાયનું) તાજું માખણ ખાવી આંખનું તેજ વધે.
આંખની બળતરામાં આંખની અંદર અને બહાર ગાયનું ઘી લગાડવાથી બળતરા મટે છે.
પાકાં ટામેટાંનો રસ સવાર...
એસિડિટીનો ઉપાય શોધો છો તો આ રહ્યો, કાકડીને દહીં મેળવી ખાવો, આવું ઘણું...
જે તે ઋતુનાં શાક - સલાડ - કચુંબર છૂટથી ખાવાં.
કાકડીને પીસી તેમાં દહીં મેળવીને ખાવો.
એલચી, સાકર અને કોકમની ચટણી ખાવી.
દૂધી, કાકડી કે કોળાનો રસ લેવાથી.
દ્રાક્ષ ખાવી કે દ્રાક્ષનો રસ પીવો.
તુલસીનાં પાનને મોળા દહીં કે છાશ સાથે લેવાથી.
આમળાનું ચૂર્ણ કે આમળાંનો રસ પીવો.
નરણા કોઠે લીમડાનાં પાનનો રસ પીવો.
ધાણા અને સૂંઠનું ચૂર્ણ પ...
અશક્તિ લાગે છે, આ પ્રયોગો કરશો તો બેડો પાર થઈ જશે
અશકિત - નબળાઈ
મામેજવો શ્રેષ્ઠ છે. વાયુ, પાચન, પૌષ્ટિકતા ધરેવે છે. તેથી વૈદ્યો તેને દીકરી માને છે.
સંતરાનો રસ પીવો.
ચાવીને ખાઓ. જમ્યા પછી સાંજે પાકા કેળાં ખાવા, અંજીરને દૂધમાં ઉકાળીને પીવાથી શક્તિ આવે છે, મોસંબીનો રસ પીવાથી ખળાઈ દૂર થાય છે, ધોળી મૂસળીનો ચોખા ધીમાં સાંતળીને ખાવો, ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવો.
એક અંજીર, પાંચેક બદામ ...
ખાવું છે પણ ભૂખ જ લાગતી નથી, તો આ રહ્યાં ખાઉધરા ઉપાયો
અજીર્ણ - ભૂખ ન લાગવી
જમતાં પહેલા સૂંઠ / આદુંનું કચુંબર ખાવાથી અજીર્ણ મટે છે અને ભૂખ સારી લાગે છે.
ફુદીનાના રસમાં અજમો, જીરું, ગોળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુંનો રસ બે ચમચી મધ સાથે મેળવીને પીવો.
ભૂખ લાગતી જ ન હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અજમો ખાવાથી ભૂખ ઊઘડશે.
રાઈનું ચૂર્ણ પાણી સાથે લ...
ઉફ, માથું દુખે છે, ઉપાય શોધો છો તો આ રહ્યા સરળ ઉપાય
આધાશીશી - માથાનો દુખાવો
હળદરને પીસીને કાન પર લેપ કરવાથી,
હાસ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવો,
સૂંઠનો પાણીમાં ઘસારો કપાળે લગાડવાથી,
દૂધમાં ગાયનું ઘી મેળવીને પીવો,
માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી,
આમળાનું ચૂર્ણ, સાકર, ઘી સરખે ભાગે લેવાથી,
લીંબુનો રસ અને તુલસીનો રસ ભેગો કરી પીવો,
નારિયેળનું પાણી પીવો.
લવિં...
અંગ જકડાઈ ગયું છે, તો સ્ટીમબાથની સાથે આવું કરો હળવાફૂલ જેવા થઈ જશો
પ્રથમ વરાળનો શેક - સ્ટીમબાથ લેવો, પછી ઠંડા પાણીથી સ્નાન કરવું. આખું શરીર હળવું ફૂલ થશે
અંગ જકડાઈ ગયું હોય તો, રાઇની પોટીસ લગાડવાથી ફાયદો થાય છે.
પગના ગોટલા ચઢી જાય તો તેલ ગરમ કરી, માલિસ કરવાથી આરામ થાય છે.
સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવી, તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી, સહેજ ગરમ કરી, માલિસ કરવાથી કમરનો, માથાનો દુઃખાવો અને લકવો મટ...
ઉધરસ-ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ કરો સરળ ઉપાય
જેઠીમધ ચૂર્ણ ફાકવું કે ચાટવું લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી.
લવિંગને મોંમાં રાખી ચુસવાથી.
મધ અને આદુંનો રસ મેળવી પીવો.
દાડમના ફળની છાલનો ટુકડો ચૂસવાથી.
થોડી ખજૂર ખાઈ થોડું ગરમ પાણી પીવો.
દૂધમાં હળદર અને ઘી મેળવીને પીવો.
હળદર અને સૂંઠ સવાર - સાંજ મધમાં ચાટવાથી.
તુલસીનો કે ફુદીનાનો રસ ગોળ સાથે લેવાથી.
અરડૂસીનાં પાનનો રસ...
સતત ઊલટી થાય છે? તો આ રહ્યા ઉપાય, કોઈ પણ અપનાવી જુવો
ફુદીનાનો રસ પીવો.
શેરડીનો રસ પીવો.
રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી.
આદુંનો અને કાંદાનો રસ મેળવીને પીવો.
મીઠા લીમડાનાં પાનનો રસ પીવો.
લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવી ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે.
તુલસી અને આદુંનો રસ મધ સાથે લેવાથી.
એલચીના દાણા વાટીને ફાકી મારવાથી.
લીંબુ કાપી તેના ઉપર સૂંઠ, સિંધવ ...
આર્મી ચીફ એ અંબાલા કેન્ટોનમેન્ટની મુલાકાત લીધી
આર્મી સ્ટાફના વડા જનરલ મનોજ મુકુંદ નરવાને ખારગા કોર્પ્સની સુરક્ષા અને કાર્યકારી તૈયારીની સમીક્ષા કરવા માટે 19 ઓક્ટોબર, 2020ના રોજ અંબાલા કેન્ટોનમેન્ટની મુલાકાત લીધી હતી. COASને જનરલ ઓફિસર કમાન્ડિંગ, લેફ્ટનન્ટ જનરલ એસએસ મહેલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી અને બાદમાં ફોર્મેશન કમાન્ડરો સાથે વાતચીત કરી હતી.
તેમણે ઉચ્ચ સ્તરીય કાર્યકારી તૈયારી માટ...
ચીન વિવાદ વચ્ચે ભારત મિત્ર દેશો જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સાથે નૌ...
માલાબાર નેવલ એક્સરસાઇઝ સિરીઝની શરૂઆત 1992માં ભારતીય નૌકાદળ અને યુએસ નેવી વચ્ચે દ્વિપક્ષીય સંયુક્ત નૌસેના અભ્યાસ સાથે થઈ હતી. જાપાન 2015માં નૌકાદળની કવાયતમાં જોડાયું હતું. વાર્ષિક નૌકાદળની કવાયત વર્ષ 2018માં ફિલિપાઇન્સ સમુદ્રમાં ગુઆમ કિનારે, વર્ષ 2019માં જાપાનના દરિયાકાંઠે યોજાઈ હતી અને હવે આ કવાયત આ વર્ષના અંત સુધીમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમા...
ભારતીય સેનાએ પૂર્વીય લદ્દાખમાં એક ચીની સૈનિકને પકડ્યો
PLAના એક સૈનિકને 19 ઓક્ટોબર, 2020ના રોજ પૂર્વીય લદ્દાખ કદમચોક સેક્ટરમાંથી પકડી લેવામાં આવ્યો હતો, જે વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરીને આપણી સરહદની અંદર ભટકતો હતો. તેની ઓળખ કોર્પોરલ વાંગ અથવા લોંગ તરીકે થઈ છે.
આ ઊંચા વિસ્તારના ઠંડા વાતાવરણમાં તેને સુરક્ષિત રાખવા માટે PLA સૈનિકને ઓક્સિજન, ખોરાક અને ગરમ કપડાં સહિત તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે.
...
ભગંદર થયું હોય તો લીમડાનાં પાનનો રસ શ્રેષ્ઠ ઉપાય છે
ભગંદર (આંતરડામાં ચાંદાં - પાક)
નરણા કોઠે પ્રથમ શિવામ્બુપાન કરવું.
લીમડાનાં પાનનો રસ લેવો (1 કપ).
જુદી જુદી લીલી ભાજીના રસ પી શકાય.
ઘઉંના જવારાનો રસ.
કુંવારપાઠાનો રસ લેવો.
મીઠું, ખાંડ, દૂધ, મેંદા, તીખા - તળેલા પદાર્થો બંધ.
વધુ વાંચો:
નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? તમે જ તમારા ડૉક્ટર બનો
...
ભારતીય નૌકાદળ – શ્રીલંકા નૌકાદળની દરિયાઈ કવાયત આજથી શરૂ થશે
ભારતીય નૌકાદળ (IN) અને શ્રીલંકાની નૌકાદળ (SLN)ની સંયુક્ત વાર્ષિક દ્વિપક્ષીય દરિયાઈ કવાયતની આઠમી આવૃત્તિ 19 થી 21 ઓક્ટોબર, 2020 સુધી ત્રિન્કોમાલી શ્રીલંકાના દરિયાકિનારે યોજવામાં આવી છે. શ્રીલંકાની નૌકાદળનું પ્રતિનિધિત્વ નૌકાદળના જહાજ, સયુરા (દરિયાઈ પેટ્રોલિંગ જહાજ) અને ગજકા (તાલીમ જહાજ) કરશે.
ભારતીય નૌકાદળનું પ્રતિનિધિત્વ સ્વદેશી રીતે નિર્મિત સબમ...
શિયાળો આવે અને તજાગરમી – વાઢીયા ફૂટી નિકળે તો આટલું કરશો તો ઘણું થશે
વાઢિયા - તજા ગરમી
બળતરા થાય તો પણ શિવામ્બુ કે ગૌમૂત્ર ચોપડવું. ધીમે ધીમે રાહત થાય.
લીમડાનાં પાનનો રસ પીવો અને ચોપડવો.
વિટામિન ‘સી’ ની ઊણપ ટાળવી.
આમળાં, લીંબુ છૂટથી લેવાં.
સલાડ કચુંબર છૂટથી લેવાં.
દિવેલીનાં પાન, આકડાનાં પાન ગરમ કરીને બાંધી શકાય. તેનો રસ પિવાય - ચોપડાય.
ખૂબ પાકેલાં કેળાનો માવો ચોપડવો - ઘસવો.
કાથો, શંખજીરુ, સ...