[:gj]ઉધરસ-ખાંસીથી પરેશાન છો, તો ઘરે જ કરો સરળ ઉપાય [:]

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]

  • જેઠીમધ ચૂર્ણ ફાકવું કે ચાટવું લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી.
  • લવિંગને મોંમાં રાખી ચુસવાથી.
  • મધ અને આદુંનો રસ મેળવી પીવો.
  • દાડમના ફળની છાલનો ટુકડો ચૂસવાથી.
  • થોડી ખજૂર ખાઈ થોડું ગરમ પાણી પીવો.
  • દૂધમાં હળદર અને ઘી મેળવીને પીવો.
  • હળદર અને સૂંઠ સવાર – સાંજ મધમાં ચાટવાથી.
  • તુલસીનો કે ફુદીનાનો રસ ગોળ સાથે લેવાથી.
  • અરડૂસીનાં પાનનો રસ લેવાથી. (પાન ઉકાળવાં નહીં પણ પીસીને રસ કાઢી પીવો)
  • ખાંસી, કફ, ઉધરસ કે ઉટાંટિયાનો રામબાણ ઇલાજ છે, શિવામ્બુ (સ્વમૂત્ર)ના કોગળા કરો અને પીઓ.
  • હળદર, અજમો અથવા જેઠીમધનું ચૂર્ણ લેવાથી.

ગજવામાં બીડી – સિગારેટ, મસાલા, તમાકુ, ચુનાની ડબી ન રખાય. તે ગજવાં તોડશે. તમને પણ તોડશે.

તો શું રાખવું ?

એક્યુપ્રેશર માટેની સુઝોક રિંગ (વીંટી) રાખો તે તમને તથા બાજુવાળાને પણ સારવાર આપશે. ફાયદો કરશે.

 

વધુ વાંચો:

ભગંદર થયું હોય તો લીમડાનાં પાનનો રસ શ્રેષ્ઠ ઉપાય છે

શિયાળો આવે અને તજાગરમી – વાઢીયા ફૂટી નિકળે તો આટલું કરશો તો ઘણું થશે

નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? તમે જ તમારા ડૉક્ટર બનો 

ડાયાબિટીસથી પરેશાન છો તો, ઘરે બેસીને તેને ઠીક કરવાના આ રહ્યાં 20 ઉપાય

[:]