Tag: india
હથિયાર કાયદામાં સુધારા લાવવા અંગે સરકાર ની તજવીજ
દિલ્હી,તા.06
હથિયાર નીતિમાં થોડા અપવાદો સાથે વ્યક્તિગત હથિયાર રાખવા પર નિયંત્રણ મૂકવાનો પ્રસ્તાવ છે.જેમાં હવે ત્રણને બદલે એક બંદૂક રાખ્યા બાદ વધુ બંદૂક મેળવવાની પ્રક્રિયા, ચાર જુદા જુદા કેટેગરીના ગુના દાખલ કરવા જેમાં દંડ ઉપરાંત 10 વર્ષની જેલની સજાની જોગવાઇ કરવામાં આવશે.
આર્મ્સ એક્ટમાં સૂચિત સુધારાઓમાં જેલની સજાની જોગવાઇઓ છે.સશસ્ત્ર દળો અથવા...
સાવધાન પાકિસ્તાન, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું જરૂર પડશે તો પરમાણ...
તા:-૧૬, જમ્મુ-કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તંગ બની રહી છે, પાકિસ્તાન વારંવાર ભારતને યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે અને દુનિયાભરમાં ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યું છે, ત્યારે હવે ભારતે પણ તેને જવાબ આપવાની જોરદાર તૈયારી બતાવી છે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે જો જરૂર પડશે તો ભારત પાકિસ્તાન વિરુદ્ધ પરમાણું હથિયારોના ઉપયોગની નીતિ બ...
પોરબંદરમાં આજે સમુદ્રની વચ્ચે 73મા સ્વતંત્ર પર્વની ઉજવણી
પોરબંદરમાં આજે સમુદ્રની વચ્ચે 73મા સ્વતંત્ર પર્વની ઉજવણી
પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્રમાં ધ્વજવંદન કરાયું
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ સમુદ્રમાં કરાય છે ધ્વજવંદન.
https://youtu.be/pJ93Exe_twA
વિશ્વના 100 શહેરોમાં ગિફ્ટ સિટીનું સ્થાન 69મું અને મુંબઇનું સ્થાન 92મા...
ભારતના ફાયનાન્સિયલ હબ બનાવવા નિકળેલા આપણા રાજનેતાઓ માટે ચોંકાવનારી બાબત એવી છે કે વિશ્વના ટોપ ટ્વેન્ટિ શહેરોમાં ભારત કે ગુજરાતનું એકપણ શહેર ફાયનાન્સિયલ હબ બની શક્યું નથી. આપણે મુંબઇને ફાયનાન્સિયલ કેપિટલ કહીએ છીએ અને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગુજરાતનું ફાયનાન્સિયલ હબ માનીએ છીએ પરંતુ આ બન્ને સિટીનું લિસ્ટમાં નામ ખૂબ પાછળ છે.
ગ્લોબલ ફાયનાન્સિયલ સેન્ટ...
બુધવારે ચન્દ્રયાન-2, ચંદ્ર તરફ ફંગોળાશે અને 7મીએ ચંદ્ર પર ઊતરશે
ભારતના અવકાશ વિજ્ઞાન ના સિમાચિહ્નરૂપ ચન્દ્રયાન ૨ની અગ્નિપરિક્ષા બુધવારે થવાની છે જ્યારે તે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચન્દ્ર તરફ પ્રયાણ કરશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે તે એક અતિ નાજુક પળ હશે. ચન્દ્રયાન ૨, ૨૦મી ઓગસ્ટના રોજ ચન્દ્રની ભ્રમણકક્ષામાં દાખલ થશે અને ૭મી સપ્ટેમ્બરના રોજ ચન્દ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. બુધવારે સવારે ૩:૩૦ કલાકે પૃથ્વીની ભ્રમણકક્ષા...
ઈસરોએ અવકાશ વિજ્ઞાન, તકનિક અને સંશોધન ક્ષેત્રે વિક્રમ સારાભાઇ પત્રકારત...
ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ.વિક્રમ સારાભાઇના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ઇસરોએ પત્રકારત્વમાં બે કક્ષાના પુરસ્કારો જાહેર કર્યા છે. અવકાશ વિજ્ઞાન, તકનિકો અને સંશોધન ક્ષેત્રમાં સક્રીયપણે યોગદાન આપનારા પત્રકારોને સન્માનિત અને પુરસ્કૃત કરવા ઇસરોએ “અવકાશ વિજ્ઞાન, તકનિક અને સંશોધનમાં વિક્રમ સારાભાઇ પત્રકારત્વ પુરસ્કાર”ની જાહેરાત કરી છ...
ક્રુડ ઓઈલની મંદીને ઓપેક પુરવઠા દ્વારા નિયંત્રણ કરાશે
ક્રુડ ઓઈલ બજારમાં ગુરુ અને શુક્રવારે આસમાની સુલતાની નજારા જોવા મળ્યા. ગુરુવારે કલ્પના બહારના ગાબડા પડ્યા અને જેમણે આગલે દિવસે શોર્ટ શેલ (માથે મારેલું વેચાણ) કરી ગયા હતા, તેવા મંદીવાળા વેચાણ કાપીને બીજા દિવસે નફો બુક કરી ગયા. ૨૦૦૮ પછી પહેલી વખત અમેરિકન ફેડરલ રીઝર્વ વ્યાજદર ઘટાડશે, એવી હવા પાછળ સપ્તાહના આરંભથી ધીમી ગતિએ બજાર વધી હતી. પણ આખરે વાસ્તવિક...
જિયો ભારતની સૌથી મોટી મોબાઈલ ફોન કંપની બની પણ ગુજરાતમાં નહીં
પોતાની વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર રિલાયન્સ જિયો 331.3 મિલિયન સબસ્ક્રાઇબર સાથે દેશની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ છે, ગુજરાતમાં હજું પણ રિલાયંસ પ્રથમ નંબર મેળવી શકી નથી. શુક્રવારે જાહેર કરેલા અહેવાલમાં જૂન 2019માં તેના ગ્રાહકોની સંખ્યા ઘટીને 320 મિલિયન થઈ ગઈ હોવાની જણાવનારી કંપની વોડાફોન આઇડિયાને પાછળ પાડી દીધી છે. રિલાયન્સ ઇ...
ગુજરાતના 35 અધિકારીઓ દિલ્હીમાં મોદી માટે કામ કરે છે જેમાથી વડાપ્રધાનની...
2014માં નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા પછી તેમણે ગુજરાતના આઇએએસ ઓફિસરો જ નહીં આઇપીએસ અને આઇએફએસ ઓફિસરોને પણ દિલ્હી બોલાવી લીધા હતા. શરૂઆતના ત્રણ વર્ષમાં ગુજરાતના 18થી વધુ આઇએએસ ઓફિસરો કેન્દ્ર સરકારમાં શામેલ થયા હતા. એ ઉપરાંત ગુજરાતના ઉચ્ચ ઓફિસરો સાથે કુલ 35 ઓફિસરો દિલ્હીમાં ગયા છે. ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર હસમુખ અઢીયા એવું નામ છે કે જેમણે ...
સર્વોચ્ચ પડતરમાં 58,669 દાવાઓ અનિર્ણિત, જ્યારે ગુજરાતમાં 18 લાખ દાવા પ...
દેશની વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત છે જેમાં ગુજરાત વડી ન્યાયાલયમાં 2 લાખ દાવા પડતર છે. વળી નીચલી અદાલતોમાં 16 લાખ અને ગ્રાહક ન્યાયાલયમાં 20 હજાર દાવા છે.
16 લાખ દાવા પડતર
16 ઓગસ્ટ 2018માં ‘તારીખ પે તારીખ' ગુજરાતની વડી અદલતની નીચલી ન્યાયાલયમાં ૧૬ લાખ પડતર દાવા છે. ગુજરાતમાં અમદાવાદમાં એકલા જ ૮૧,૩૬૪ દાવા પાંચ વર્ષથી પણ વધુ સ...