Tag: Indo-China border
ભારત અને ચીન વચ્ચે 12 કલાક મંત્રણા, ચીનની પીછેહઠ
ભારત અને ચીનની વચ્ચે લાઇન ઓફ એકચુઅલ કંટ્રોલ (LAC) પર ખેંચતાણની વચ્ચે સોમવારના રોજ લેફ્ટિનેંટ જનરલ સ્તરની વાતચીત થઇ. LACના બીજી બાજુ ચીનના હિસ્સામાં મોલ્ડો વિસ્તારમાં બંને સેનાઓના અધિકારીઓની વચ્ચે બેઠક થઇ. આ બેઠક લગભગ 12 કલાક બાદ ખત્મ થઇ. મળતી માહિતી પ્રમાણે મીટિંગમાં કંઇ ખાસ પરિણામ નીકળી શકયું નથી.
મળતી માહિતી પ્રમાણે ભારત અને ચીની સેનાની વચ્ચે ...
ચીનની હલકાઈ: 15 જૂને ચીન દ્વારા કરવામાં આવેલો હુમલો ચીનના રાષ્ટ્રપ્રમુ...
ચીની સેના એ જાળ બિછાવી ને શાંતિ નો દેખાવ ઉભો કરી ગલવાન ખીણમાં 15 જૂને ભારતીય સૈનિકોને દગાથી ઘેરીને ક્રૂરતાની હદ પાર કરી ત્યારે ચીનમાં સર્વોચ્ચ નેતા રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના જન્મદિવસની ઉજવણી ચાલતી હતી.
ભારતીય સૈન્યનાં સૂત્રો ના જણાવ્યા મુજબ જિનપિંગને જન્મદિને ભેટ આપવા માટે ચાઈના ના સૈનિકો ચાલ રમ્યા હતા અને છેતરી ને ભારતીય સૈનિકો ઉપર હુમલો કરી દ...
3 દિવસ બાદ ચીને 2 મેજર સહિત 10 જાંબાઝોને છોડ્યા
લદ્દાખ સરહદ પર ગલવાન ઘાટીમાં થયેલી લોહિયાળ ઝડપમાં ચીની સેનાએ ભારતીય સેનાના 10 જવાનોને બંધક બનાવી લીધા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, ચીને બે મેજર સહિત 10 ભારતીય જવાનોને બંધક બનાવી લીધા હતા, જેમને ત્રણ દિવસની વાતચીત બાદ છોડાવી લેવામાં આવ્યા છે. જોકે, સેના તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું. સેનાએ ગુરુવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે,...
બાંગા ફૂંકતું ચીન એના મૃત સૈનિકો વિષે કેમ ચૂપ છે?
ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા કોઇ પણ ભારતીય સૈનિકની હાલત ગંભીર નથી. સેનાના અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું હતું કે, અમારા તમામ જવાનોની હાલત ઠીક છે અને તેમાંથી કોઈ સૈનિકની હાલત ગંભીર નથી.
સેનાએ જણાવ્યું હતું કે, ચીનના સૈનિકો સાથે લગવાન ખીણમાં થયેલી અથડામણમાં ભારતના કુલ 78 જવાનો ઘાયલ થયા છે. સૂત્રોએ જણાવ્યું હત...
ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે: ચીને ભારત પર આરોપો લાગવ્યા
લડાખની ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકોની નિર્મમ હત્યા બાદ ચીન હવે ભારતને સીધે સીધુ ધમકાવા પર આવી ગયુ છે. ચીનની વિદેશ મંત્રાલયની પ્રવકતા હુઆ ચુનપિંગે કહ્યુ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતના સૈનિકોએ પરસ્પરની સહમતીનો ભંગ કર્યો હતો. તેણીએ કહ્યુ હતુ કે ભારત વર્તમાન સ્થિતિને ખોટી ન સમજે કે અમારી દ્રઢ ઈચ્છા શકિતને ઓછી ન આંકે. ચીન પોતાની ભૂલ ગણવાને બદલ...
સરહદે એરફોર્સ – નૌકાદળ હાઇએલર્ટ પર, સૈન્ય સજ્જ
ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે ભારે તણાવનો માહોલ છે. આ મામલે રક્ષા મંત્રાલયમાં બેઠકોનો દોર સતત ચાલુ છે. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, સીડીએસ જનરલ બીપીન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહેશે. આ બેઠકમાં સમગ્ર સ્થિતિની સમીક્ષા કરાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સમગ્ર પર નજર છે.
ભારતે એલએસી પર સ...
લદાખમાં ભારતના 20 સૈનિકો શહીદ, ચીનના 40 માર્યા ગયા
લદ્દાખ,
https://twitter.com/ANI/status/1272927922177765376
ચીન અને ભારત વચ્ચે યુદ્ધની સ્થિતી ઉભી થઇ છે, દુનિયા આખી આજે બંને દેશો પર નજર રાખીને બેઠી છે, ન્યૂઝ એજન્સી ANIનાં રિપોર્ટ પ્રમાણે સોમવારે રાત્રે ભારતના 20 જવાનો લદ્દાખની ગાલવન સરહદે શહીદ થયા છે, ચીનના 43 સૈનિકોનો ભારતીય સેનાએ સફાયો કરી નાખ્યો હોવાના અહેવાલ છે, અંદાજે 45 વર્ષ પછી બંને દ...
ભારતનો ચીનને વળતો પ્રહાર, સૈન્યની શક્તિ બતાવતો વિડિઓ જાહેર કર્યો
લદ્દાખ,
છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સરહદ પર સ્થિતી તંગ બની છે, ચીનના સૈનિકોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી બાદ બંને દેશો વચ્ચે તનાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય અધિકારીઓની બેઠક નિષ્ફળ રહી હોવાનું લાગી રહ્યું છે, હવે ચીને એક વીડિયો પોસ્ટ કરીને તેની સૈન્ય તાકાત દેખાડીને ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો છે.
આ યુદ્ધાભ્યા...