Tag: Jail
જેલમાં છેલ્લી વખતે કેદીઓને ફાંસીની સજા ફટકારી હતી
મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને ફાંસી અપાય ત્યાં સુધી જેલમાં રાખવાની છેલ્લી ક્ષણો માનસિક રીતે ખૂબ પીડાદાયક હોય છે. જેલની શરતો તેમની વધુ મુશ્કેલી વધારે છે. મોતનું માનસિક દબાણ એટલું બધું હોય છે કે ઘણાં કેદીઓ તો ઈચ્છે છે કે તેને મોતમાં રાહત આપવાના બદવે તુરંત ફાંસી આપી દેવામાં આવે. તેઓ બચવા માંગતા હોતા નથી.
તેનું મોત એટલું ભયાનક છે કે ઘણા કેદીઓએ મૃત્...
ફાંસીના કેદીઓ સાથે તેના પૈસે કેસ લડતાં વકિલો વાત પણ નથી કરતાં, તો મુકદ...
258 માંથી 181 કેદીઓ કહે છે કે તેમના વકીલો તેમની સાથે વિગતવાર ચર્ચા કરતા નથી. હાઇકોર્ટમાં 68.4% કેદીઓએ તેમના વકીલો સાથે વાત કરી નહોતી. ત્યાં સુધી કે તેઓ તેના વકિલને મળ્યા પણ ન હતા.
સુપ્રિમ કોર્ટમાં જે કેસ ચાલતાં હતા તેવા પડતર 44.1% કેદીઓને તેમના વતી લડતાં વકીલોના નામની પણ ખબર ન હતી. વકીલોના નામ શુદ્ધા જાણતા ન હતા. એતો ઠીક પણ તેઓ તેના વકિલને ક્યાર...
સરકારી વકીલ અને ખાનગી વકીલ વચ્ચે મુદ્દાનું યુદ્ધ થાય છે
કેદીઓ અને પરિવારના સભ્યો સાથેની વાતચીતથી બહાર આવ્યું હતું કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટમાં બહુમતી એવા કેદીઓ હતા જેનું પ્રતિનિધિત્વ ખાનગી વકીલો કરે છે.
70.6% કેદીઓ, જેમની ઉપર ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટમાં ખાનગી વકીલો દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો, તેઓ આર્થિક રીતે નબળા વર્ગના છે, પરંતુ તેઓને સરકારી વકીલોના ફૂટી જવાના ડરથી ખાનગી વકીલો લેવાની ફરજ પડી...
અદાલતી કાર્યવાહીની સમજ 50 ટકા ફાંસીના કેદીઓને નથી હોતી
જો આરોપીને પણ કેસની કાર્યવાહી માટે કોર્ટમાં રજુ કરવામાં આવે છે, ત્યાર પછી પણ તેઓને આ વિષય અથવા તેનો અર્થ સમજવા માટે સંઘર્ષ કરવો પડશે.
સુનાવણી દરમિયાન તેમના અનુભવો શેર કરનારા 286 કેદીઓમાંથી 156 એ કહ્યું કે તેઓ કાર્યવાહીને બિલકુલ સમજી શક્યા નથી.
એટલું જ નહીં, કોર્ટમાં વપરાયેલી ભાષા કેદીઓ માટે બીજી અવરોધ છે કારણ કે તેઓ અંગ્રેજી બહુ ઓછી સમજે છે.
...
કેદીઓના માનવાધિકારનું ઉલ્લંઘન પોલીસ સતત કરી રહી છે, પોલીસ પોતે જ સજા ક...
બંધારણની આર્ટિકલ 22 (2) સ્પષ્ટ કરે છે કે ધરપકડ અને અટકાયતમાં લેવાયેલી દરેક વ્યક્તિને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં જરૂરી છે.
મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈને પણ કસ્ટડીમાં રાખી શકાય નહીં. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 166 કેદીઓ કહે છે કે તેમને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા.
ફોજદારી ન્યાય પ...
ધરપકડ કર્યા પછી પોલીસ તેના પરિવારને જાણ પણ નથી કરતો
સીઆરપીસીની કલમ 50 એ હેઠળ તેના પરિવારના કોઈ સભ્યને ધરપકડ અંગે પોલીસે જાણ કરવી તેવી જોગવાઈ છે. અધિકારી, મિત્ર અથવા કોઈ વ્યક્તિની ધરપકડ અંગે કોઈ માહિતીની તાત્કાલિક જાણ કરવાની જોગવાઈ છે. પરંતુ અભ્યાસ દરમિયાન 195 આવા પરિવારો મળી આવ્યા હતા, જેમાંથી માત્ર 20 પરિવારોએ જણાવ્યું હતું કે પોલીસે તેમની ધરપકડ કરી હતી. અંગે માહિતી આપવામાં આવી હતી. 80 ટકા કેદીઓના ...
કસ્ટડીમાં રહેલા કેદીઓ સાથે સૌથી વધું હિંસા હરિયાણા અને ગુજરાતમાં થઈ રહ...
આવા નિવેદનો ત્રાસ આપીને લેવામાં આવ્યા હતા. જે પાછા ખેંચવામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેની સખત મારપીટ થઈ હતી. તેના શરીર પર સળગતી સિગરેટથી ડામ દેવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટે આ નિર્ણયને સમર્થન આપ્યું હતું, પરંતુ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં 2009 માં અપીલ થઈ તે બાકી છે.
કેદીઓના કહેવા મુજબ, આ ત્રાસથી તેમની આંખો અને કાનને કાયમી ધોરણે નુકસ...
જેલમાં કેદીઓ સાથે હિંસા એવી અચરાય છે કે તમે જેલ બંધ કરી દેવાનું કહેશો
ધરપકડ પછી કેદીઓની સારવારની પણ વિગતો આપવામાં આવી છે. કેદીઓના આ અનુભવો જેલમાં સાથી કેદીઓ દ્વારા આચરવામાં આવતી હિંસા વર્ણવે છે. જેલના કર્મચારીઓની મદદથી અથવા જેલના અધિકારીઓ દ્વારા આ અત્યાચાર કરવામાં આવ્યા હતા. જે જેલમાં કેદીઓની ખરાબ હાલત બતાવે છે.
જાતીય ગુનાઓ અને આતંકવાદના ગુનામાં ફાંસીની સજા પામેલા કેદીઓ આવી હિંસાનો સૌથી વધું બોગ બને છે. શારીરિક હિ...
મહિલા કેદીઓ સાથે અત્યાચાર કેવા થાય છે વાંચીને તમારા રુંવાડા ખડા થઈ જશે...
ફાંસીની સજા ભોગવતી એક મહિલા ધરપકડ સમયે તે ગર્ભવતી હતી. કેદ દરમિયાન તેના શરીરને રોલોરોથી દબાવવામાં આવી હતી, જેના કારણે તેનું કસુવાવડ થઈ ગયું હતું.
અન્ય એક મહિલા કેદી અકીરાએ જણાવ્યું કે તેને ઇલેક્ટ્રિક શોક લગાવવામાં આવ્યો હતો.
ત્યાર પછી મરચાના પાવડરને તેના ઘા પર લગાવવામાં આવ્યા હતા. મરચાની ચીસો કોઈ સાંભળે નહીં તેથી પોલીસ ટીવીનો અવાજ વધારી દીધો ...
મહિલા કેદીને મૃત્યુ દંડની સજા થઈ તેમાં પછાત વર્ગની અને મુસ્લિમ મહિલાઓ ...
12 મહિલા કેદીઓને ફાંસીની સજા મળી છે. જેમાં 7 મહિલાઓની ઉંમર 26 થી 40 વર્ષની વચ્ચે હતી. જ્યારે 2 મહિલા 21 વર્ષથી ઓછી ઉંમરની અને એક મહિલા 60 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતી હતી.
દિલ્હી-મહારાષ્ટ્રમાં ત્રણ, ઉત્તર પ્રદેશમાં બે અને છત્તીસગ, હરિયાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં એક-એક મહિલાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
સામાજિક દરજ્જાની બાબતમાં, મૃત્યુ દંડ ...
ફાંસીની સજા ભોગવતાં કેદીઓ જાતિ અને ધર્મ આધારિત પક્ષપાત સહન કરતાં હોવાન...
મૃત્યુ સજાની સજા ભોગવતાં 76 ટકા કેદીઓ પછાત જાતિ અને લઘુમતી સમુદાયોના છે. મૃત્યુ દંડ માટે દોષી ઠરેલા એસસી કે એસટી કેદીઓનું પ્રમાણ 24.5 ટકા છે.
આવા કેદીઓમાં ધાર્મિક લઘુમતીઓ સૌથી વધુ છે. તેમાં ગુજરાતમાં 79 ટકા, કેરળ 60 ટકા અને કર્ણાટકમાં 31.8 ટકા છે.
373 માંથી 31 કેદીઓને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ફાંસીની સજા આપવામાં આવી હતી.
જેમાંથી 29 અનુસુચિ...
ફાંસીના કેદીઓમાં ઓછું શિક્ષણ પ્રમાણ, શું ભણેલા કોઈ ગુનો જ નથી કરતાં
મૃત્યુદંડની સજા પામેલા મોટાભાગના કેદીઓ ભણેલા નથી. તેઓ કાયદાની પ્રક્રિયાને સમજી શકતાં નથી. મૃત્યુદંડની સજા પામેલા 23 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા નથી 9.6 ટકા કેદીઓએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું ન હતું. જ્યારે 61.6 ટકા કેદીઓ માધ્યમિક શાળાએ શિક્ષણ છોડી દીધું હતું. બિહારમાં 35.3 ટકા અને કર્ણાટકમાં 34.1 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા ન હતા.
364 કેદીઓમાંથ...
ગરીબો જ ફાંસીએ ચઢે છે, શ્રીમંતો કે ભણેલા નહીં
અહેવાલમાં જણાવાયું છે કે મૃત્યુદંડની સજા સંભળાતા 74 ટકા કેદીઓ આર્થિક રીતે નબળા વર્ગના છે. 63.2 ટકા કેદીઓ કુટુંબનો એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા.
ઉત્તર પ્રદેશમાં આર્થિક રીતે નબળા કેદીઓની સંખ્યા 48 જે સૌથી વધુ છે, ત્યારબાદ બિહાર 39 અને કર્ણાટક 33 છે. ગરીબો વધું ભોગ બની રહ્યાં છે ત્યારે સવાલ એ બને છે કે શ્રીમંતો કે ભણેલા કે વકીલોને કેમ ફાંસી થતી નથી....
385 કેદીઓ ફાંસીની રાહ જૂએ છે, ખરેખર ફાંસી હોવી જોઈએ કે નહીં
દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે. જેમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં હત્યાના મામલે સૌથી વધુ મૃત્યુદંડની સજા છે.
દેશની કેન્દ્ર સરકારના 18 કાયદાઓમાંથી 59 વિભાગમાં ફાંસીની સજાની જોગવાઈ છે.
જાતીય ગુના માટે સજા કરાયેલા 84 કેદીઓમાંથી, 17.9 ટકા મહારાષ્ટ્રના...
ભારતની જેલોમાં ફાંસીની સજા ભોગવતાં કેદીઓ સાથે થઈ રહેલા અમાનુષી અત્યાચા...
ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ, પ્રોજેક્ટ 39 એ 'ડેથ પેનલ્ટી ઈન્ડિયા' નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.
ફાંસીની સજા કેદીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ વિશે ...