Monday, March 2, 2026

Tag: Jail

ભારતની જેલોમાં ફાંસીની સજા ભોગવતાં કેદીઓ સાથે થઈ રહેલા અમાનુષી અત્યાચા...

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ, પ્રોજેક્ટ 39 એ 'ડેથ પેનલ્ટી ઈન્ડિયા' નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે. ફાંસીની સજા કેદીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ વિશે ...

જે મારી સાથે ખરાબ કરે છે તેનું મૃત્યું નક્કી – ભાજપ સાંસદ દુબે

દેવઘરમાં બાબા વૈદ્યનાથ ધામની વિધિ કરવાથી રોકી દેવાતા ભાજપના સાંસદ નિશીકાંત દુબે બગડ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે જેણે તેની સાથે ખોટું કર્યું તે જેલમાં ગયા અથવા આખરે તેનું મૃત્યુ થયું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષોમાં મેં જોયું છે કે જેણે પણ મારી સાથે ખોટું કરવાનો પ્રયાસ કર્યો છે તે જેલમાં ગયા છે. તેના પર હત્યા, તેન...

રાજ્યની જેલમાં માત્ર 559 મહિલા કેદીઓ હોવાનો એનસીઆરબીના અહેવાલમાં ઉલ્લે...

ગાંધીનગર, તા. 26 કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી એટલે કે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઈને પેરોલ પર જઈ શકશે. આ નિર્ણય અનુસાર ...

સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળ્યા, અત્યાર સુધીમાં સંખ્યાબંધ ફોન મળ...

સેન્ટ્રલ જેલ સ્ટાફે એક જ દિવસમાં બે મોબાઈલ ફોન શોધી કાઢી ત્રણ કેદી સામે નામજોગ ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ એસઓજીને સોંપી દીધી છે. પ્રથમ વખત સીસીટીવી ફૂટેજની મદદથી પાકા કામના કેદીએ પ્લાસ્ટીકની ડોલમાં છુપાવેલો મોબાઈલ ફોન જેલ કર્મચારીઓએ શોધી કાઢ્યો છે. સાબરમતી જેલના ગ્રુપ-2ના જેલર કનુભાઈ એસ. પટણીએ બે પાકા કામના કેદી ફારૂક ઉર્ફે ગોલ...

ધમકીની વિરોધમાં કિન્નરોના ધરણાં

હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા ગુનેગાર સંજય વ્યાસથી કિન્નરો ભયભીત બની ગયા છે. અન્ય કિન્ન્રર ગ્રુપના ઈશારે અખાડો છોડી દેવાની ધમકી આપનારા અને પેરોલ પર જેલની બહાર આવેલા ગુનેગારની ધરપકડમાં વિલંબ થતા કિન્નર મંડળને  ધરણાં પર બેસવું પડ્યું છે. એક નહીં બબ્બે કેસમાં વોન્ટેડ સંજય વ્યાસની શાહપુર પોલીસ ધરપકડ કરવામાં નિષ્ફળ ગઈ છે.

ખંભીસરમાં દલિત વરઘોદાને મામલે : ૧૬ મહિલા આરોપીનું આત્મસમર્પણ સાબરમતી જ...

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના સમાજના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડનો ૧૨મી મે રવિવારે લગ્ન હોવાથી તેનો વરઘોડો ગામમાં ફરવાનો હોવાથી ગામમાંથી વરઘોડો ન કાઢવા અંગે પટેલ સમુદાયના લોકો સાથે વિવાદ થયો હતો. જેથી પોલીસ રક્ષણ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો ગામમાંથી ન નીકળે તે માટે ગામલોકોએ રસ્તામાં ઠેર ઠેર યજ્ઞ યોજતા ત્રણ-ચા...

સાડા ચાર હજાર બહેનો સાબરમતી સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈને રાખડી બાંધવા ...

ગુજરાતની સૌથી મોટી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના કેદીઓ મળી કુલ ત્રણ હજાર કેદીઓને રાખવામાં આવે છે, રક્ષાબંધનનો તહેવાર કેદીઓ પણ ઉજવી શકે અને જેલની બહાર રહેલી તેમને બહેનો પોતાના ભાઈને  રાખડી બાંધી શકે તે માટે જેલ સત્તાવાળાઓ દ્વારા એક ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, સાબરમતી જેલમાં 15મી ઓગષ્ટની ઉજવણી બાદ તરત રાખી બાંધવા આવેલા બહેનોને તબક્...