Tuesday, July 1, 2025

Tag: Journalist

ગુજરાતમાં મિડિયા પર હુમલાઃ ઈંદિરા કરતાં મોદીની કટોકટીથી પત્રકારોને ખતર...

Attack on press freedom : Attack on Press Freedom in Gujarat: Modi poses a greater threat to journalists than Indira Gandhi ટુંકાવીને તૈયાર કરેલા મુદ્દા વાંચવા માટે https://allgujaratnews.in/gj/journalists-danger-gujarat/ June 26, 2025 અહેવાલ : દિલીપ પટેલ Attack on press freedom : ભાજપ કટોકટી દિવસ ઉજવે છે, ત્યારે પત્રકારો સામે મોદીની કેવી...

દેશભરમાં ગુજરાતના પત્રકાર ધવલ પટેલ પરના દેશદ્રોહની ખોટા કેસની નોંધ લીધ...

ગુજરાતના પત્રકાર ધવલ પટેલ અંગે છપાયેલા સમાચારોની લીંક અહીં છે. જે તે વેબસાઈટ પર ક્લીક કરવાથી તે ખુલશે. The Hindu The Print All Gujarat News Scroll Free Press Journal Dawn News18 All Gujarat News Satya Hindi Nav Bharat Times All Gujarat News Mera News...

પત્રકાર ધવલ પટેલને મુક્ત કરવા રાજ્ય ભરમાં દેખાવો ને રેલી, રૂપાણીને આવે...

રાજકોટ, 13 જૂન 2020 પત્રકાર ધવલ પટેલ ના સમર્થનમાં જુનાગઢ સહિત ગુજરાતભરનાં પત્રકારો આવી ગયા છે. ધવલ પટેલને છોડી મૂકવા વિવિધ જિલ્લામાં કલેકટરને આવેદનપત્ર અપાયા છે. રાજદ્રોહ સહિતની તમામ કલમો રદ્દ કરી છોડી મૂકવા આહવાન કરાયું છે. જો સરકાર નહિ છોડે તો પત્રકારો આંદોલન કરશે. દરેક મીડીયા માધ્યમના માલીકો ને પણ સરકાર ઉપર દબાણ લાવવા અપીલ કરાઈ. મેડિકલ, ...

’ગુજરાત આકસ્મિકતા નિધિ’ નું રૂપાણીનું રૂપિયા કાંડ શું છે ?...

પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના જાણાતા પત્રકાર, લેખક, ચળવળકાર, અર્થશાસ્ત્રી જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને  ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે. હવે બીજો ગંભીર મુદ્દો 1 બંધારણની કલમ-267-2 મુજબ 'ગુજરાત આકસ્મિકત...

નવગુજરાત સંકુલના સ્થાપક એમ. સી. શાહ પર પત્રકાર દક્ષેશ પાઠકે પુસ્તક તૈય...

નવગુજરાત કૉલેજ - સંકુલના સ્થાપક કર્મયોગી મોક્ષાર્થી - પ્રિ. એમ. સી. શાહ ઉપર દળદાર પુસ્તક જાણાતા પત્રકાર દક્ષેશ પાઠકે ભારે મહેનત બાદ તૈયાર કર્યું છે. અત્યારે આ પુસ્તકનું પ્રકાશન શા માટે ? અથવા તો વર્તમાન સમયમાં એનું વજૂદ કે એની આવશ્યકતા શી? આ પ્રશ્નનો ઉત્તર શું છે? કોઇને બંધક બનાવીને એના પર ફરજિયાત જ્ઞાનનો મારો ચલાવવો કે પછી તેના વિચારો , કુતૂહલ અને...

રાજકીય કટાર લેખક, શતાયુ નગીનદાસ સંઘવીને પહેલું (૧૦૧ મું) બેઠું !

હરી દેસાઈ અમારા કટારલેખક રહેલા પ્રા.નગીનદાસ સંઘવીને શનિવાર, ૭ માર્ચ ૨૦૨૦ના રોજ એમના જન્મદિવસ (જન્મ:૧૦ માર્ચ ૧૯૨૦ બર્મા) નિમિત્તે શુભેચ્છા માટે ફોન કર્યો તો ૧૦૦ વર્ષ પૂરાં કરનાર નગીનબાપા કહે કે મને આજે પહેલું બેઠું! શતાયુ નગીનભાઈ ગુજરાતની મોંઘેરી જણસ છે. મુંબઈ છોડીને હવે સુરત વસે છે,પણ મુંબઈમાં અમે તંત્રી અને એ અમારા કટારલેખક રહ્યા એટલે હજુ આજે ...

2019માં 6 પત્રકારોની હત્યા, વિશ્વમાં 49, ગુજરાતમાં 1ની હત્યા અને 16 હુ...

નવા ઠાકુરિયા દ્વારા * વર્ષ 2019 સમાપ્તિ રેખા પૂર્ણ થતાં જ, ભારત બે જાનહાનિ સાથે તેના જર્નો-હત્યાના સૂચકાંકમાં સુધારો લાવશે તેવું લાગે છે, જ્યાં ઉત્તર-પૂર્વીય પ્રદેશ સતત બીજા વર્ષે લેખકોની હત્યાના કોઈપણ બનાવને ટાળે છે, જોકે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પુષ્ટિ હત્યાની સાક્ષી છે. વર્ષ દરમિયાન તેમની કામગીરી કરતી વખતે 12 પત્રકારો. (2019માં ગુજરાતમાં પત્...

પીજ ટીવી ના સૌથી પહેલા એનાઉન્સર- એન્કર અમદાવાદના શોભા મોદીનું અવસાન

શોભાબહેનને સ્મૃતિ સલામ..! એવું કહેવાય છે કે માન્ય ગુજરાતી એટલે કે સ્ટાન્ડર્ડ ગુજરાતી ભાષા મૂળ અમદાવાદ શહેર ના ખાડિયા-રાયપુર ના નાગરોની બોલાતી ગુજરાતી. લોકોમાં આ માન્યભાષા નું ઘડતર નું કામ કર્યું પાઠ્યપુસ્તકો, છાપાં, આકાશવાણી અને ટેલિવિઝને. ખાસ કરીને ઉચ્ચારોને લઈ ગુજરાતી લોકોના કાન ઘડવાનું  વિશેષ કામ કર્યું આકાશવાણીએ. આજે યાદ આવે છે આકાશવાણી ન...

ઈસરોએ અવકાશ વિજ્ઞાન, તકનિક અને સંશોધન ક્ષેત્રે વિક્રમ સારાભાઇ પત્રકારત...

ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ.વિક્રમ સારાભાઇના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ઇસરોએ પત્રકારત્વમાં બે કક્ષાના પુરસ્કારો જાહેર કર્યા છે. અવકાશ વિજ્ઞાન, તકનિકો અને સંશોધન ક્ષેત્રમાં સક્રીયપણે યોગદાન આપનારા પત્રકારોને સન્માનિત અને પુરસ્કૃત કરવા ઇસરોએ “અવકાશ વિજ્ઞાન, તકનિક અને સંશોધનમાં વિક્રમ સારાભાઇ પત્રકારત્વ પુરસ્કાર”ની જાહેરાત કરી છ...