Thursday, May 21, 2026

Tag: K. l Bachani?

’પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ’ કહેનારા કલેક્ટરે પ્રકૃત્તિનો ક...

દિલીપ પટેલ ગાંધીનગર, 13 ઓગષ્ટ 2022 ખેડા જિલ્લા 60માં કલેકટર કે. એલ. બચાણીએ 'પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ' સૂત્ર આપ્યું હતું. ગુજરાતના ફક્ત 11% ફોરેસ્ટ કવરને લઈને કલેકટરે ચિંતા દર્શાવી હતી. ખેડા જિલ્લામાં મગર અને સારસ પક્ષીના સહઅસ્તિત્વ માટે ખેડાવાસીઓનો આભાર માન્યો હતો. "એક બાળ એક વૃક્ષ”, "ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત" જેવા સૂત્રો અપાયા છે. ગ્રામ...