Monday, May 12, 2025

Tag: Kankaria

લેકફ્રન્ટ ઉપરની એકટિવિટી ફરી કયારે શરૂ થઈ શકશે?

અમદાવાદ,તા.૪ ૧૪ જૂલાઈને રવિવારે સાંજે પોણા પાંચના સુમારે કાંકરીયા ખાતે ધડાકાભેર રાઈડ તુટી પડી હતી.આ રાઈડમાં સવાર એવા બે લોકોના મોત થયા હતા.૫૦ લોકો ઘાયલ થયા હતા.આ ઘટનાના ૫૦ દિવસ પછી પણ આર એન્ડ બી વિભાગ તરફથી કોઈ ગ્રીન સિગ્નલ ન મળવાને કારણે માત્ર ઝૂ,બાલવાટીકા અને નોકટરનલ ઝૂ સિવાય તમામ એકટિવિટીઓ છેલ્લા ૫૦ દિવસથી લેકફ્રન્ટ ખાતે બંધ છે.તંત્રએ આ ૫૦ દિ...

આગકાંડની વધતી ઘટનાઓ બાદ સળવળાટઃપગ તળે રેલો આવતાં ફાયરની મંજૂરી માટે પડ...

અમદાવાદ,તા.૨૬ સુરતના સરથણા ખાતે બનેલા આગકાંડ અને જગતપુર ખાતે બનેલી આગની ઘટના બાદ અમદાવાદ શહેરમાં ફાયર એનઓસી માટે કુલ મળીને ૩૪૬૬ જેટલી અરજીઓ અમદાવાદ ફાયરબ્રિગેડને મળી છે.જે સામે કુલ ૩૦૦૧ અરજીઓને ફાયર એનઓસી આપવામાં આવી છે.અમદાવાદ ફાયર બ્રિગેડમાં જા ફાયર સ્ટેશન મુજબ અરજીઓની સંખ્યા જાવામાં આવે તો જશોદાનગર ખાતે ૧૧૫ અરજીઓ ૨૮ મે થી ૧૨ જૂલાઈ સુધી મળી હતી....

કાંકરિયા રાઈમાં છ આરોપીઓને બે દિવસના રિમાન્ડ

શહેરમાં સૌથી વધુ ચકચારી ઘટના કાંકરિયા દુર્ઘટનાની રાઈડ એકાએક તૂટી જવાના કારણે તેમાં સવાર 2 વ્યકિઓના મૃત્યુ થયા હતા અને બાકીના લોકોને ગંભીર ઈજાઓનો સામનો કરવો પડ્યો છે. કાંકરિયા રાઈડ તૂટી જવાના મામલે રાઇડના સંચાલક અને તેના પુત્ર સહીત કુલ છ આરોપીઓ વિરુદ્ધમાં મણિનગર પોલીસે ગુન્હો નોંધી વધુ તાપસ શરુ કરી હતી. તમામ આરોપીઓને મંગળવારના રોજ કોર્ટમાં હ...

યોગ્ય મેંટેનન્સના અભાવે દુર્ઘટના બની: કાર્યપાલક ઈજનેર મિકેનિકલ

અમદાવાદના કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી પાડવાની ઘટનામાં અમે ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા બાદ સંચાલકો અને માલિકોના રૂટિન અને પિરિયોડિકલ કરવાના યોગ્ય મેંટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું સરકારના કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) દ્વારા જણાવાયું છે. શહેરના કાંકરિયા બાલ વાટિકામાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે હાઈ રાઈડ તૂટી પાડવાની દુર્ઘટના બની હતી....

જુઓ વીડિયો – કાંકરીમાં રાઈડ તૂટી 3 મોત, 25 ઘાયલ

કાંકરીયા રાઇડસ ધરાશયી 3 ના મોત. છ ગભીર. નગીનાવાઙી પાસે ઘટના બની છે. 25થી વધુ ઘાયલ થયા. 2 જુને પણ આવી ઘટના રિવરફ્રન્ટ ખાતે બની હતી.   https://youtu.be/hO8bmn6HhqA