Tag: Know all the Prime Minister of India Shri P.V. Narasimha Rao
ભારતના તમામ વડાપ્રધાનને જાણો – શ્રી પી.વી. નરસિંહા રાવ
શ્રી પી.વી. નરસિંહા રાવ
June 21, 1991- May 16, 1996 | Congress (I)
શ્રી પી.વી.નરસિંહા રાવનો જન્મ 25 જૂન, 1921ના રોજ કરીમનગર ખાતે શ્રી પી. રંગારાવને ત્યાં થયો હતો. તેઓએ ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ, મૂંબઇ યુનિવર્સિટી અને નાગપુર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. વિધુર બનેલા શ્રી પી.વી. નરસિંહા રાવ ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓના પિતા હતા.
ખેડ...
ગુજરાતી
English