Tuesday, September 23, 2025

Tag: meat

અમદાવાદમાં વેપારીઓ સહિતના 52 પ્રકારનો ધંધો કરનારાઓ બહાર નિકળી શકશે

આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે. અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની...

’ઇંડા, માંસ ખાવાથી અહંકાર, ગુસ્સો અને અન્યાયની ભાવનાઓ સર્જાય છે&...

વેલનેસ ક્લબ ઓફ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, દિલ્હી (આઈઆઈટી-ડી) એ કેમ્પસમાં 'સાત્વિક મેસ' શરૂ કરવાની ભલામણ કરી છે. ક્લબના સભ્યોએ વિદ્યાર્થીઓના અભિપ્રાય મેળવવાના ઇમેઇલમાં જણાવ્યું હતું કે ઇંડા અને માંસ જેવા 'તામસી ખોરાક' ખાવાથી ખોટા કામની લાગણી થાય છે અને તેને ટાળવું જોઈએ. ક્લબમાં ફક્ત વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેણે 28 ફેબ્રુઆરીએ બધા વિદ્યાર...