Monday, July 28, 2025

Tag: Minister Rupala

rupala parsottam agriculture minister, india

કૃષિ રાજ્ય પ્રધાન રૂપાલા, ગુજરાતના ખેડૂતોના આ 25 પ્રશ્નોના ઉત્તર આપો

ગાંધીનગર, 15 ડિસેમ્બર 2020 કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલાએ 14 ડિસેમ્બર 2020એ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, 2004માં બનાવવામાં આવેલા 'સ્વામીનાથન આયોગ'ના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા. બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવ...