Monday, April 27, 2026

Tag: Mohan Bhagwat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી પર્વમાં સરસંઘચાલક મોહન ભાગવતનું ના...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય ઉત્સવમાં એક વિજયાદશમી પર્વની ઉજવણી નિમિત્તે, સરસંઘચાલક મોહન ભાગવતનું નાગપુર ખાતે ઉદ્દબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે,  ભારતના પાડોશી દેશો સાથેના સંબંધોના વિષય પર બોલતા તેમણે કહ્યું કે આપણે બધાની મિત્રતા જોઈએ છે. તે આપણો સ્વભાવ છે. પરંતુ આપણી સદભાવનાને નબળાઇ ગણી કોઈના બળના પ્રદર્શનથી ઝુકાવી કે ભારતને ઇચ્છે તેમ નચ...