Tuesday, February 24, 2026

Tag: Morbi

વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચેના અકસ્માતમાં 25થી વધુ ઈજાગ્રસ...

મોરબી,તા:૧૧  વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્તો પૈકી પાંચને ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે, જ્યારે એક એસ.ટી. બસના ચાલકને પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલે ખસેડાયો છે. જાણવા મળ્યા મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ વાંકાનેર-રાજકોટની એસ.ટી. બસ નંબર જીજે-18ઝેડ-0373 અને ...

મોરબીમાંથી અપહ્રત બાળક સાથે અપહરણકાર દંપતિની ધરપકડ કરતી પોલીસ

મોરબી તા. ૦૭: સુરત પંથકના અપહ્રત બાળકને મોરબી પોલીસે મુકત કરાવી પોલીસે અપહરણ કરનારા દંપતિને ઝડપી લઇને  સુરત પોલીસના હવાલે કર્યા હતા. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી  ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરીને અપહરણ કરનાર શખ્શોએ બાળકને મોરબીમાં રાખી ખંડણી માંગતા હોવાની પોલીસને બાતમી મળી હતી.મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમે અપહરણ કરનાર દંપતિને ઝડપી લેવા જુદી - જ...

અજાણ્યા વાહનની અરફેટે દિપડાનું મોત

  મોરબી,તા.06 મોરબીના વાંકાનેરના જાલીડા ગામ નજીક અકસ્માતમાં  દીપડાનું મોત  થતાં વનવિભાગ દોડતું થઇ ગયું છે.જાલીડા ગામના પાટિયા નજીક વાહન હડફેટે મોત નીપજ્યું હોવાના પ્રાથમિક અહેવાલ સાંપડી રહ્યાં છે.વાંકાનેરના જાલીડા ગામ નજીકથી પસાર થતાં હાઇવે ક્રોસ કરતી વખતે  અજાણ્યા વાહનના હડફેટમા દિપડો આવતા મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. વારંવાર દ...

ગાંજાના 21 કીલોના જથ્થા સાથે એકની ધરપકડ કરતી મોરબી પોલીસ

06,મોરબી મોરબી એલ.સી.બી. ટીમે ગાંજોનો જથ્થો ઝડપી પાડ્યો છે.મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી ૨૧ કિલો ગાંજો ઝડપાયો હોવાના અહેવાલથી ચકચાર મચી ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી અનુસાર ખાનગી ટ્રાવેલ્સમાં ગાંજો સુરતથી મોરબી મંગાવવામાં આવ્યો હતો. જોકે મોરબીમાં ખાનગી ટ્રાવેલ્સમાં પાર્સલ આવેલ હતું. પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી તેમજ ...

વાંકાનેરની સાત મંડળીઓના સંચાલકોની ધરપકડ કરતી પોલીસ

વાંકાનેર તા. ૪ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા  મોરબી ના નાની સિંચાઇ યોજનાનામાં કરોડોના કૌભાંડમાં મોરબી પોલીસે વાંકાનેરની અલગઅલગ  આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરી છે. મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં જળસંગ્રહ વધારવા  સરકાર દ્વારા  ૩૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા જોકે સરકારી  અધિકારીઓ અને હોદ્દેદારોના મેળાપીપણામાં  આ રકમમાંથી જળાશયો ઉતારવા સહિતની...

પાનની પિચકારી મારનારા ચારસો થી વધુ દંડાયા,હજારોનો દંડ વસૂલાયો

રાજકોટ,તા.01 રાજકોટ રેલવે ડિવિઝનના એડીઆરએમેં જણાવ્યું હતું કે તારીખ 16 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ ડિવિઝનમાં જુદાજુદા મથકો ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત યોજાયેલા અલગ-અલગ કાર્યક્રમો પૈકી રેલવેસ્ટેશનો ખાતે પાન-માવા જ્યાં ત્યાં થૂંકીને ગંદકી કરનારા પ્રવાસીઆે પાસેથી રેલવે સત્તાવાળાઆે દ્વારા 73,500 રુપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત  ક...

હળવદમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 90 ઘેટાં-બકરાં તણાયાં

હળવદ,તા:૦૧ ભારે વરસાદના પગલે હાલમાં મોરબીની લગભગ તમામ નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે, જેના પગલે નદીકાંઠો અને નદીનો પટ લોકો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ દરમિયાન હળવદના કડિયાણા ગામે 90 ઘેટાં-બકરાં તણાઈ ગયાં હતાં, જે પૈકી  69નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 21 તણાઈ ગયાં હતાં. ઉલ્લેખનીય છે કે એકસાથે 12 ઈંચ જેટલો વરસાદ વરસતાં 90 ઘેટા...

મોરબીના મચ્છુ-2 ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલાયાં

મોરબી,તા:૦૧ મોરબી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મચ્છુ-2 ડેમમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે, જેના પગલે મચ્છુ-2 ડેમના 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલવા પહેલાં નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત સતત વરસાદ અને પાણીના કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં આવેલો માટેલિયો...

અજીતગઢની વાડી માં 23 ખેતમજૂરો અને અગરિયા ફસાતા બચાવકાર્યમાટે એન ડી આર ...

હળવદ,તા.30  સુરેન્દ્રનગર , મોરબી સહીતના આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદને પગલે ચારેતરફ પાણી જ પાણી નજરે ચઢી રહ્યું છે.  જે વિસ્તારોમાં પાણીની અછત વર્તાતી હતી ત્યાં જળબમ્બાકારની પરિસ્થિતિ છે..ગામ સિમથી અલગ થઇ ગયા છે અને ગામના પુલ અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો છે.ત્યારે હળવદના  અજીતગઢ ગામે 23થી વધુ ખેતમજૂરો...

મોરબીમાં ટ્રાફિક પોલીસનો હાસ્યાસ્પદ છબરડો, કારચાલકે આપ્યો હેલ્મેટનો મે...

મોરબી,તા:૨૧  રાજ્યભરની જેમ મોરબી શહેરમાં પણ ટ્રાફિકના નિયમોની કડકપણે અમલવારી થઈ રહી છે, જેમાં સીસીટીવીના આધારે પણ હજારો વાહનચાલકોને દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાસ્યાસ્પદ વાત એ છે કે ટ્રાફિક પોલીસે સીસીટીવીના આધારે એક કારચાલકને હેલ્મેટનો દંડ ફટકારી દીધો. રવાપર ખાતે રહેતા કારચાલક જ્યારે ચારરસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે તેમની સાથ...

મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર NGTનો વધુ એક કોરડો

મોરબી,તા:૧૩ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વધુ એક કોરડો વીંઝતાં રૂ.500 કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ કોલગેસ વાપરવા પ્રતિબંધ મૂકી દેતાં આમ તો લગભગ તમામે નેચરલ ગેસ વાપરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અગાઉ કોલગેસ વાપર્યો હોવા અંગે એનજીટીએ આ પગલું ભર્યું છે. કેટલાક સિરામિક ઉદ્યોગકારોએ આરોપ મૂક્યો છે કે મંજૂરી લીધી હોવા છતાં GP...

મનપાના દરજ્જા માટે પ્રધાનમંત્રીને પત્ર

મોરબી, શનિવાર સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીને મહાનગરપાલિકા બનાવવા માટે હવે માગણી થઈ રહે છે, અને તેના માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી માગણી પણ કરવામાં આવી છે. વ્યવસાયે સીએ અને જાગૃત નાગરિકે આ અંગે વિવિધ રજૂઆત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી મોરબીને મહાનગરપાલિકાનો હોદ્દો આપવા આ અંગેની માગણી કરી છે. કેન્દ્ર સરકારના 370 અને 35-એ જે...