Tuesday, February 4, 2025

Tag: Mukesh Ambani

મુકેશ અંબાણીના રિલાયન્સ પેટ્રોલ પંપો પરના કેન્સર જન્ય બાસ્પના પ્રદૂષણમ...

ગાંધીનગર, 9 નવેમ્બર 2020 ગુજરાતમાં આવેલા 8થી 10 હજાર પેટ્રોલ પંપો પર NGT, CPCB, GPCB, GOIના નિયમો અમલ GPCB દ્વારા કરાતો નથી. પ્રમાણે કેટલાં પેટ્રોલ પંપો પર  વીઆરએસ- વરાળની પુન:પ્રાપ્તિ સિસ્ટમ્સ લગાવેલી હોવી જોઈએ જે મોટા ભાગના પંપો પર ન હોવાથી ગુજરાતના લોકો કેન્સરગ્રસ્ત બની શકે છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેટલા પેટ્રોલ પંપોને આજ સુધી...

મુસ્લિમ દેશના મોહમ્મદ સલામન અને શેખ ખલીફાને રિલાયન્સ જીઓની કંપની 1 અબજ...

1 નવેમ્બર 2020 મુકેશ અંબાણીની જિયો મોબાઈલ કંપની પર બજારના લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. ફાઇબર ઓપ્ટિક કંપની અગાઉ RILની પેટાકંપની રિલાયન્સ જિઓનો ભાગ હતી અને હાલમાં તેનું દેવું 87,296 કરોડ છે. હવે તે દેવું ભરપાઈ કરવા માટે મુસ્લિમ દેશની કંપનીઓને જીઓની કંપનીઓને વેચી દેવામાં આવી છે. એશિયા અને ભારતની સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણીએ રિલાયન્સના ફ...

સપ્ટેમ્બરમાં જિયોની આવક રૂ. 17,380 કરોડ; રિલાયન્સનો નફો 15 ટકા ઘટ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તેની ટેલિકોમ સબ્સિડિયરી રિલાયન્સ જિયોને ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)માં જબરદસ્ત નફો થયો છે. બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નફો 2844 કરોડ રૂપિયા રહ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં તે 13 ટકાની વૃદ્ધિ રહી છે. રિલાયન્સના જણાવ્યા અનુસાર બી...

મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરતા મુકેશ અંબાણી

નવી દિલ્હી, ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક સમયે તેની માન્ય કરાયેલી ક્ષમતા કરતાં વધુ ઉત્પાદન કરવા બદલ દંડ ફટકારાયેલો, કંપનીના માલિક અને સૌથી ધનવાન ભારતીય મુકેશ અંબાણીએ સોમવારે કહ્યું હતું કે, દેશને આત્મનિર્ભર બનાવવા માટે તેઓ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની હિમાયત કરે છે. તેમણે કહ્યું હતું કે, "ટેક્નોલોજી સેક્ટરમાં અમે...

નીતા અંબાણીનું સપનું: ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ લાવવી

ફુટબાૅલ સ્પોર્ટસ ડેવલપમેન્ટ ના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવાનું મારું સપનું છે. આ વાત નીતા અંબાણીએ વર્ચુઅલ સભાની બેઠકમાં કરી છે. નીતા અંબાણીએ કહ્યું કે, ભારતમાં ઓલિમ્પિક રમતને લાવવું મારું સપનું છે. હું ભારતના એથલિટને વિશ્વ સ્તર પર ખુબ સારું પ્રદર્શન કરતા જાેવા માંગુ છું. નીતા અંબાણી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સ...

મુકેશ અંબાણીએ દેવું ભરવા જીઓનું વેચાણ FACEBOOKને કર્યું, હવે સાઉદી અરે...

રિલાયન્સ અને ફેસબૂક : મુકેશ અંબાણીની ગપ્પાંબાજી* - *પ્રો. હેમંતકુમાર શાહ* રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ૯.૯૯ ટકા શેર રૂ. ૪૩,૫૭૪ કરોડમાં ફેસબૂકને વેચવા માટે જે સોદો થયો તે ભારતની આર્થિક ગુલામી તરફનું વધુ એક કદમ છે. આ સંદર્ભમાં કેટલાક મુદ્દા: (૧) આ સોદા અંગે મુકેશ અંબાણીએ એક ડિજિટલ સંદેશમાં અંતે "જય હિંદ" બોલવા સાથે એમ કહ્યું કે આ સોદો ભારતના ડ...

મુકેશ અંબાણી માટે ખરાબ દિવસોની શરૂઆત, 4.50 લાખ કરોડનું દેવું

અનિલ સેલારકા દ્વારા મહત્વપૂર્ણ લેખ છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં ક્રૂડ ઓઇલની કિંમતો પ્રથમ વખત ઝીરોથી નીચે આવી ગઈ છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારતીય શેર બજારના મુકેશ અંબાણી માટે ખરાબ દિવસોની શરૂઆત છે. મુકેશ અંબાણીની રિલાયન્સમાંથી સૌથી વધુ ખરાબ દેવા છે. એનપીએના રૂપમાં ભારતીય પીએસયુ બેંકો પર મુશ્કેલીઓ ઊભી થઈ છે, જે બીએસઈ / એનએસઈના 14% જેટલ...

કોરોનામાં કરોડો રૂપિયા આપનારા કયા ઉદ્યોગપતિ દાનવીર છે ? વિવાદ શું છે ?...

નવી દિલ્હી : કોરોના વાયરસનું ખર્ચ મંદીમાં કેન્દ્ર સરકાર કાઢી શકે તેમ નથી તેથી ધનપતિઓએ વડાપ્રધાનના ખાનગી ટ્રસ્ટ પીએમ-કેર ફંડને કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દાન પર ચાલતી અને લોકોએ આપેલા દાનમાંથી સરકારને દાન કરવાના ઘણાં મંદિર છે. એવા 10 લોકો કે જેમણે નરેન્દ્ર મોદીના ખાનગી ટ્રસ્ટને દાન આપ્યું છે. જેમાંથી સરકાર તેમને આવકવેરાની રાહતો આપશે અને કંપનીના...

યશ બેંકના રાણા કપૂર પાસે રૂ.2 હજાર કરોડની સંપત્તિ, 40 નકલી કંપની બનાવ...

મુકેશ અંબાણીના પાડોશી રાણા કપૂર, યસ બેન્કના ભૂતપૂર્વ સીઈઓ, 'સમુદ્ર મહલ'માં પાર્ટીઓ કરતા હતા, પૂર્વ સીઇઓ, એમડી અને યસ બેન્કના સહ-સ્થાપક, રાણા કપૂરની કાર્યકારી શૈલી તેના ડૂબવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, યસ બેન્કે રાણા કપૂરના નેતૃત્વમાં કોઈ લોન લીધી નથી. એવું કહેવામાં આવે છે કે તે સંબંધોના આધારે લોન આપતો હતો અન...

અંદરની વાત – મોદીએ મુકેશ અંબાણીને રેડ્ડી પાસે મોકલીને નથવાણીને આ...

દિલીપ પટેલ ગાંધીનગર, 7 માર્ચ 2020 રીલાયન્સના પરિમલ નથવાણીનું રાજ્યસભાના સાંસદનું પદ 9 એપ્રિલ 2020માં પૂરું થાય છે. તેઓ  ઝારખંડ છોડીને આંધ્ર પ્રદેશ સુધી કેમ જવું પડ્યું તે અંગે અંદરની વિગતો જાણવા મળી છે. પહેલાં તો ઝાડખંડ રાજ્યમાં હવે ભાજપની સરકાર નથી. ભાજપે પરિમલ નથવાણીને ચૂંટીને મોકલતો રહ્યો હતો. કોંગ્રેસ સાથે નથવાણીએ સમજૂતી કરવા માટે પ્રય...

વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને...

ગાંધીનગર,તા.29 ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના સાતમા દિક્ષાંત સમારોહમાં અમિત શાહે ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ  વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને કોઇ મદદ કરી શકશે નહીં. શિક્ષણ અને કેરિયરમાં જોશ હોવો જરૂરી છે. આ યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્...