Thursday, March 13, 2025

Tag: NAGINDAS SANGHAVI

હું સાધુ તરીકે જીવ્યો નથી, પણ સાધુ તરીકે મરવું ગમશે, નગીનદાસ સંઘવી લેખ...

અમદાવાદ, 13 જૂલાઈ 2020 કટાર લેખક નગીનદાસ સંઘવીનું સુરત હોસ્પિટલમાં સારવાર દરમિયાન 100 વર્ષની ઉંમરે નગિનદાસનું નિધન થયું છે. ત્રણ દાયકા કરતાં વધુ સમય અધ્યાપન અને છેલ્લાં પચાસ વર્ષથી 100 વર્ષની ઉંમરે કટારલેખન કરતાં હતા. 26મી જાન્યુઆરીએ 99 વર્ષની વયે શિક્ષણ અને પત્રકારત્વ માટે પદ્મશ્રી આપીને સન્માનિત કરાયા હતા. મોટા ભાગનું જીવન મુંબઇ ખાતે પસાર કરના...