Friday, May 15, 2026

Tag: narendra modi

મુખ્યપ્રધાન રુપાણીની કારને મળેલા બે ઈ-મેમો સિસ્ટમમાં હજુ સુધી અનપેઈડ બ...

અમદાવાદ, તા.18 શહેરમાં ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓને દંડ ફટકારવા માટે લગાવાયેલા સીસીટીવી કેમેરા કોઈની શરમ રાખતા નથી. ભલેને એ વાહનનો ઉપયોગ મુખ્યપ્રધાન કેમ ના કરતા હોય. વિજય રૂપાણી જે કારનો ઉપયોગ કરે છે તેને રેડ લાઈટ વાયોલેશન હેઠળ બે ઈ-ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ચોપડે અન્ય હજારો ઈ-મેમોની સાથે આ બે ચલણનો અનપેઈડની યાદીમાં સમાવ...

નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં કેવડિયા આવેલા પીએસઆઈએ ગોળી મારી કરી આત્મહત...

અમદાવાદ,તા.17  નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીણવિયા (ઉં.વ 29) એ પોતાના કપાળમાં પોતાના સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણકારી મળતાં સીનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.  આત્મહત્યાની આ...

વિદેશ મુલાકાતમાં નરેન્દ્ર મોદી કોંગ્રેસના મનમોહનસિંહનો રેકોર્ડ તોડશે!!...

ગાંધીનગર,તા.17  ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ અને 5 મહિના પૂર્ણ કર્યા છે ત્યારે તેઓ ભારતના એવા ત્રીજા વડાપ્રધાન છે કે જેમણે સૌથી વધુ વિદેશોની યાત્રા કરી છે. આ પૂર્વે કોંગ્રેસ પક્ષના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 115 દેશોની યાત્રા કરી હતી. હવે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસના મનમોહન સિંહનો રેકોર્ડ તોડવા જઇ રહ્યાં છે. મનમોહન સિંહ થી તેઓ માત્ર ...

જન્મદિને પીએમ મોદીએ માતા હિરાબાના હાથે બનાવેલી રસોઈ ખાધી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતા હિરાબાએ બનાવેલી રસોઇ ખાધી છે. કેવડિયાના નર્મદા ઉત્સવ પછી ગાંધીનગર પાછા આવેલા મોદી સચિવાલયના હેલીપેડથી સીધા તેમની માતાના ઘરે રાયસણ વિસ્તારમાં ગયા હતા. નર્મદા બંધ સંપૂર્ણ છલોછલ થઇ જતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીને ગુજરાતમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ તેમના જન્...

ખેડૂતોના તેમની ઉપજના રોકડ વ્યવહાર ઉપર બે ટકાના ટીડીએસ ચૂકવવાનો નિર્ણય...

રાજકોટ, તા. ૧૭ : કેન્દ્રની મોદી સરકારે યાર્ડને રોકડ વ્યવહારો ઉપર બે ટકા ટિડીએસના નિયમમાંથી મુકિત આપતા સૌરાષ્ટ્રના ખેડૂતો તથા યાર્ડ વેપારીઓની માંગણીનો વિજય થયો છે. ખેડૂતોની માગણીનો સ્વિકાર કરવાના  નિર્ણયને આવકારવામાં આવી રહ્યો છે. રૂપિયા એક કરોડથી વધુની રોકડના ઉપાડ ઉપર બે ટકા ટીડીએસ લાગુ કરવામાં આવતા રાજકોટ  સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડના વેપારી...

અમદાવાદ આરટીઓમાં સ્ટાફનો અભાવ, સર્વર ડાઉન થવાના કારણે લોકોને ભારે હાલ...

અમદાવાદ, તા. 17 રાજ્યમાં સોમવારથી અમલી બનેલા મોટર વ્હિકલ એક્ટના નવા નિયમો બાદ અમદાવાદ આરટીઓ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. છેલ્લાં કેટલાંય સમયથી અમદાવાદ આરટીઓમાં એજન્ટ રાજ, સ્ટાફનો અભાવ, સર્વર ડાઉન થવાના કારણે આરટીઓમાં આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં આજે અમદાવાદ આરટીઓમાં લાયસન્સ માટે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો...

અમદાવાદ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ફરમાવાયો પ્રતિબંધ

અમદાવાદ,તા.૧૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨જી ઓકટોબરથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધની જાહેરાતને પગલે અમદાવાદમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પાણી માટે વપરાતી મિનરલ પાણીની બોટલો મામલે રાજય સરકાર એક સર્વગ્રાહી નીતિ ઘડવા જઈ રહી છે.જે જાહેર કરવામાં આવ્યા બાદ તેનો અમલ અમદાવાદમાં કરાશે એમ મ્યુનિ...

પ્રજાના કારણે બન્યો બંધ, જશ કોઈક લે છે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ મરણદોરી બની જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદે સર્વદે સૂત્ર ગુજરાતના લોકોનું છે. બંધની જળસપાટી 138 મીટર ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતનું હિત રહ્યું છે. કોઈ સરકાર કે વ્યક્તિ નહીં પણ તમામ રાજકીય પક્ષો અને તમામ લોકોએ નર્મદા અંગે લડત આપી છે. 2017માં બંધના દરવાજા બંધ કરવા મંજૂરી આપી તેનો જસ મોજીએ લીધો હતો કે, મેં ગુજર...

નરેન્દ્ર મોદીના સમયના નર્મદા બંધના કૌભાંડો

નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું ? નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં...

આજે પણ સ્માર્ટ સીટી માટે આદર્શ બની શકે તેવુ ઈ.સ.પૂર્વે 2300 સાલનું લોથ...

ગાંધીનગર,તા.15 દેશમાં સ્વચ્છ અને સ્માર્ટ સિટીની વાતો થાય છે પરંતુ હકીકતમાં ગુજરાતનો પુરાણકાળ જોઇએ તો આવા સ્માર્ટ સિટી તે સમયે જોવા મળતા હતા. સમગ્ર વિશ્વ આજે દરિયાકિનારાના વેપારમાં જાન રેડી રહ્યું છે પણ નવાઇની બાબત એવી છે કે બંદરોના ઇતિહાસની તુલના કરવામાં આવે તો ગુજરાતને વિશ્વના દેશો ભૂલી શકે તેમ નથી, કારણ કે ઇતિહાસકારોના મતે દુનિયાનું સૌથી પહેલ...

ભાજપમાં જોડાયેલા ગાયક કલાકારોને પણ ધંધે લગાવ્યા

ગાંધીનગર, તા. 15 ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર ભરાવવાના ઐતિહાસિક પ્રસંગે 17મી સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી નમામી દેવી નર્મદે મહોત્સવમાં ભાજપમાં જોડાયેલા ગુજરાતના ગાયક કલાકારોને હવે સરકારે પણ ધંધે લગાવી દેવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે આ દિવસે આ તમામ કલાકારોને વિવિધ જિલ્લાઓમાં તેમના ગીત સંગીતના કાર્યક્રમ કરવ...

ગુજરાતમાં સુપર ડીગ્રીથી બનાય ટોક-શોની શોભા, ઠીકઠાક ડીગ્રીથી મળે મુખ્યપ...

ગાંધીનગર, તા.15 ગુજરાતના રાજકારણને ડીગ્રીધારી નેતાઓ મળે છે પરંતુ તેમનો ઉપયોગ ઓછો થાય છે. આ નેતાઓને ટીવીના ટોક-શો માં બેસાડી દેવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બન્ને પાર્ટીમાં સરખી વિચારધારા જોવા મળે છે. મુખ્યપ્રધાન બનવા માટે ડીગ્રીની નહીં ખંધા રાજકારણની જરૂર પડે છે. રાજ્યમાં 1995 પછી રાજકીય ધરી બદલાઇ ચૂકી છે. કહેવાય છે કે ઓછું ભણેલા હો...

વડનગરની કિશોરી પર વિધર્મી યુવકોનો અમાનુષી અત્યાચાર

મહેસાણા, તા.૧૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વતન મહેસાણામાં કોમી તનાવ ઊભો થયો છે. આજે 14 સપ્ટેમ્બર 2019ના રોજ મહેસાણાની દુકાનો અને ઓફિસો સહિત કેટલોક ભાગ બંધ રહ્યો છે. લોકોએ કોમી બાબતોને આગળ ધરીને દેશના મહત્વના રાજકીય સ્થળના પડઘા દેશમાં પાડ્યા છે. મહેસાણા તો બંધ રહ્યું જ છે. અને બીજી સપ્ટેમ્બર 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મ...

ગુજરાતમાં 35 બનાવટી બરફીની ફેક્ટરી બંધ કરી દેવા નોટિસ પાઠવાઈ

ગાંધીનગર, તા.14 સફેદ ઝેર પીવડાવતા બનાવટી બરફી પર તૂટી પડવા માટે આખરે આરોગ્ય પ્રધાન નિતિન પટેલે ખોરાક અને ઔષધ વિભાગના અધિકારઓને આદેશ આપતા રાજ્યભરમાં જ્યાં પણ બનાવટી બરફીની ફેક્ટરી ચાલતી હોય તેમને બનાવટી બરફી બનાવવાનું બંધ કરીને ફેક્ટરીઓ બંધ કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારને પણ જાણ કરવામાં આવી છે. ખોરાક કમિશ્નર દ્વારા લગભગ ...

મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી ભાજપના નેતાઓની પ્લાસ્ટિકની ફે...

ગાંધીનગર, તા.13 ગાંધીનગરના સચિવાલયમાં પાંચ રૂપિયાની પાણીની બોટલ બીજી ઓક્ટોબરથી બંધ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બોટલો હાલ સચિવો અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં ઘૂમ મચાવે છે. સચિવાલયની મુલાકાતે આવતા અરજદારો અને ઉદ્યોગના પ્રતિનિધિઓને પીવા માટે પાણીની બોટલો આપવામાં આવે છે પરંતુ હવે તેના સ્થાને કાચના ગ્લાસમાં પાણી અપાશે. આનાથી પર્યાવરણની જાળવણી તો થશે...