Wednesday, August 6, 2025

Tag: News

Ahmedabad fire

અમદાવાદની આગ બાદ 21 ફેક્ટરીઓ સીલ, 17 હજાર ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે ...

ગાંધીનગર, 12 નવેમ્બર 2020 અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર ગયા અઠવાડિયે સવારે કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ કાપડના ગોડાઉનોમાં આગ લાગી હતી જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 12 નવેમ્બર 2020ના રોજ મંજૂરી વગએ ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવી હતી. અહીં આસપાસ નારોલ, પીરાણા, પીપળજ, લાંભા, સુએજ ફાર્મ વિસ્તારમાં 600 કેમીકલ ફેકટરીઓ કે કા...

અમદાવાદ ગરીબ બની ગયું, મિલકત વેરો પણ ભરી શકાતો નથી, રૂપાણી કેમ આટલા નિ...

ગાંધીનગર, 12 નવેમ્બર 2020 રાજ્ય સરકાર દ્વારા જૂન 2020થી કોમર્શિયલ મિલકત ધારકોને પ્રોપર્ટી ટેક્સ બિલમાં 20 ટકા ઓછા ભરવાની મંજૂરી આપી છે. જૂન, જુલાઇ, ઓગસ્ટમાં કમીશન છતાં અમદાવાદ મહાનગર પાલિકામાં મંદીના કારણે મિલકત વેરાની આવકમાં વધારો થયો ન હતો. 60 લાખ લોકોમાંથી ઘણાં લોકોની વેરો ભરી શકે એવી આવક રહી ન હતી. છતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ...

ગુજરાતના મુખ્યમંત્રી અભણ છે એવું જ થોડું છે, તેઓ ભૂલકણા છે, 1900 કરોડન...

ગાંધીનગર, 15 સપ્ટેમ્બર 2020 વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ પર 1900 કરોડના ખર્ચે બનશે, લંડનની કંપનીને 11 નવેમ્બર 2019ના રોજ ગુજરાત સરકારની મંજૂરી મળી હતી. તો બીજીવખત 15 સપ્ટેમ્બર 2020ના રોજ 11 મહિના પછી કઈ રીતે રૂપાણીએ આપી તે મોટો સવાલ છે. 70 માળની બિલ્ડિંગોમાં પણ આવી રીતે બીજી વખત મંજૂરી રૂપાણીએ આપી હોવાની તેમણે જાહેરાત કરી હતી. કાંતો...

8 થી 10 ટકા દૂધનું ઉત્પાદન વધારી આપતો નવો બીટ ચારો, ખારી જમીનમાં થઈ શક...

ગાંધીનગર, 13 સપ્ટેમ્બર 2020 ઓછા ઉત્પાદન ખર્ચે મબલખ પાક તૈયાર કરીને તેનો પશુને ચારા તરીકે આપવાથી દૂધમાં 8થી 10 ટકાનો વધારો કરી શકાયો છે. આ ચારો એક પ્રકારના બીટ છે. જેને બીટ ચારા તરીકે ઓળખાવવામાં આવે છે. કાંકરેજી અને થરપારકર ગાયોને બીટ ચારો આપવાથી જેના દૂધ ઉત્પાદનમાં 8થી 10 ટકાનો વધારો થયો છે. બીટચારો ઓછા સમયમાં અને વધુ ઉત્પાદન આપે છે. તેનો છોડ કદ...

રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...

મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટું...

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની  અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે. ચૂંટણી...
Ram-Mandir-Hindu-Temple-Ayodhya

રામ મંદિરનું કરોડોનું દાન : બેંકમાંથી પૈસા ગુમ, મુસલમાનોએ પણ રામના નામ...

રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે ...

સુબ્રત રોયની સહારા કંપનીમાં 4 કરોડ લોકોના 86,000 કરોડ રૂપિયા જોખમ મા

સહારા ગ્રુપ ફરી એક વખત હેડલાઇન્સમાં છે. જાણવા મળ્યું છે કે 2012 અને 2014 ની વચ્ચે જૂથના ત્રણ સહકારી મંડળ શરૂ કરાયા હતા અને ચાર કરોડ થાપણદારો પાસેથી 86,673 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે જૂથની બંને કંપનીઓને દોષી ઠેરવી હતી અને તેના વડા સુબ્રત રોયની ધરપકડ કરવામાં આવી હતી. જો કે સરકારે આ સહકારી મંડળીઓ તરફ આંગળી ચીંધી હોવાથી ચાર ...

કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે CM રૂપાણીને લેટર લખી કરી આ મા...

અમદાવાદ, 3 સપ્ટેમ્બર 2020 રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં B.Sc (એગ્રીકલ્ચર)ના અભ્યાસક્રમ માટે ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી ન આપવા બાબતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને 2 સપ્ટેમ્બર 2020એ પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે લખ્યું છે કે, ખાનગી યુનિવર્સિટીઓને કૃષિ વિષયક અભ્યાસક્રમ ચલાવવા બાબતે મંજૂરી આપવામાં આવે છે ...

ગુજરાતમાં હાંકી કાઢવામાં આવેલા 1 લાખ શિક્ષકને બીજી શાળામાં નોકરી નહીં ...

ગુજરાત રાજ્યમાં કોરોના રોગચાળા વચ્ચે શિક્ષકો એક શાળા છોડી અને બીજી શાળામાં ભાગ લઈ શકશે નહીં. ખાનગી શાળાઓના સંચાલકોએ આંતરિક રીતે નિર્ણય લીધો છે કે, શાળામાંથી બરતરફ કરાયેલા કોઈપણ શિક્ષકોને અન્ય શાળાઓ દ્વારા લેવામાં આવશે નહીં. શોશને ગુજરાતના ભણનારા વેપારીઓની હદ પાર કરી દીધી છે. ગુજરાતમાં હંગામી ધોરણે 1 લાખ શિક્ષકો નોકરી ગુમાવી ચૂક્યા છે. જેમાં મોટા ભા...

સી.આર. પાટીલની ઉ.ગુ. યાત્રા પૂર્વે જ ડે. સી.એમ. નીતિન પટેલે બનાસકાંઠાન...

આગામી 3 સપ્ટેમ્બ રથી 5 સપ્ટેમ્બર દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર મળી છ જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે. સી.આર.પાટીલ 3 સપ્ટેમ્બરે તેમનો પ્રવાસ અંબાજી માતાના દર્શન કરીને શરૂ કરવાના છે તેમનો પ્રથમ પ્રવાસ બનાસકાંઠા નો હશે. જોકે સી.આર.પાટીલ બનાસકાંઠામાં પ્રવાસ શરૂ કરે તે પહેલા જ રાજ્યના નાયબ ...

વૈજ્ઞાનિકોની ચેતવણી, કોરોનાના 80% કિસ્સાઓ લક્ષણો બતાવતા નથી

બીજી એક કટોકટી તરફ ભારત ગાંધીનગર, 21 એપ્રિલ 2020 મુંબઈમાં પત્રકારોએ જાતે કોરોના ટેસ્ટ કરાવ્યા ત્યારે ખબર પડી કે તેમને તો કોરોના છે. તે પહેલાં તેમને ન તો કોઈ કોરોનાના લક્ષણો હતા કે ન તો તેમને પોતાને ખબર હતી કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા લોકોનો ભય દૂર કરવા માટે જાતે સામેથી પોતે ચેપની ચકાસણી કરવા ગયા ત્યાર...

દુનિયાને ચેપ લગાડનારા વુહાનની જેમ ગુજરાતમાં અઢી મહિના લોકડાઉન રાખવું પ...

નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં જ્યાંથી કોરોના આવ્યો તે વુહાનમાં 76 દિવસ બાદ આજે લોકોને બહાર જવાની છૂટ આપીને લોકડાઉન દૂર કરાયો છે. ભારત અને ગુજરાતમાં જો સંપૂર્ણ રીતે કોરોના દૂર કરવો હોય તો 21 દિવસના બદલે 76 દિવસ સુધી લોકડાઉન રાખવું પડે એવું ચીનના વુહાન પરથી તબીબો કહી રહ્યાં છે. તેથી ભારતમાં હજું લાંબો સમય સુધી લોકડાઉન રાખવું પડશે. કારણ કે ભારતમાં વિદેશ...

પંચાયતે કપલને આડા સંબંધોના આરોપમાં એક વિચિત્ર સજા ફટકારી

પૂર્ણિયા,તા.૧૯ બિહારના પૂર્ણિયા જિલ્લાના એક ગામની પંચાયતે કપલને આડા સંબંધોના આરોપમાં એક વિચિત્ર સજા ફટકારી છે જેને જાણીને તમને વિચાર આવશે કે શું એક લોકતાંત્રિક દેશમાં આજે પણ આવું થાય છે. પંચાયતે યુવક-યુવતીને ભરી પંચાયતમાં લાકડી વડે માર તો મરાવ્યો એટલું જ નહીં પરંતુ તેમને થૂંક પણ ચટાવ્યું. પૂર્ણિયાના બરહરા કોઢીના વરુણા ગામમાં પંચોના આદેશ પર ભરેલ...