Thursday, March 13, 2025

Tag: Pakistan

પાકિસ્તાન ભારતથી આગળ કેમ નીકળી ગયું?

ઈસ્લામાબાદ,તા.17 પાકિસ્તાને ગત શુક્રવારે તબીબી જગતમાં એક ઉપલબ્ધ હાંસલ કરી છે. તે ટાઈફોઇડની નવી રસી શોધનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. પાકિસ્તાને આ રસીને ટાઈફોઇડ કોન્ઝુગેટ વેક્સન નામ આપ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સિંધ પ્રાંતમાં આ બિમારી જીવલેણ સાબિત થઈ છે. આ વિસ્તારમાં આ રસી ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. અધિકારીઓએ જણાવ્યું ...

સભ્ય બનાવવાની લહાયમાં કચ્છ ભાજપે પાકિસ્તાનીનું મેમ્બર ફોર્મ લઈ લીધુ

વિશ્વમાં  સૌથી વધુ નોંધાયેલા સભ્ય હોવાનો દાવો કરતા ભારતીય જનતા પક્ષ(ભાજપ) માટે કાળાટીલી સમાન ઘટના બહાર આવી છે. જેમાં કચ્છમાં ભાજપનાં સક્રિય સદસ્ય બનાવવાની કામગીરી દરમિયાન નખત્રણા તાલુકામાં એક પાકિસ્તાની નાગરિકને ભાજપનાં સભ્ય તરીકેનું ફોર્મ સ્વીકારતો ફોટો વાઇરલ થતા કચ્છ ભાજપનાં અગ્રણીઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ભાજપ...

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલાનું ષડયંત્ર

જમ્મુ,તા:૧૨ નાપાક પાકિસ્તાન વૈશ્વિક થપાટો બાદ પણ ભારતમાં તેનો નાપાક ઈરાદો પાર પાડવામાં બાકી નથી રાખતું, જોવાનું એ છે કે તેમના બદઈરાદા સતર્ક સુરક્ષાદળોના કારણે લગભગ નિષ્ફળ જ જતા હોય છે. જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરમાં આતંકીઓ ફરી એક હુમલાનું ષડયંત્ર બનાવતા હતા, પરંતુ સતર્ક સુરક્ષાબળોએ તેમને ઝડપી લીધા. મળેલી બાતમીના આધારે સુરક્ષાબળોએ ત્રણ આતંકીને ...

જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી જોરદાર ફાયરિંગ, ભારતન...

જમ્મુ, તા:૧૭ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યાં બાદ એલઓસી પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરીને ઉશ્કેરણી કરી રહ્યું છે, નૌસેરા સેક્ટરમાં બોર્ડર પારથી થયેલા ફાયરિંગમાં ભારતીય સેનાના જવાન સંદીપ પાથા શહીદ થયા છે, સામે ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે, બીજી તરફ પાકિસ્તાને એલઓસી પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે, સંયુક્ત રાષ્ટ્...

LOC પર ભારતના 5 અને પાકિસ્તાનના 3 સૈનિકો માર્યા ગયાનો પાકિસ્તાનનો દાવો...

તા:૧૬ જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યાં બાદ પાકિસ્તાન હવે ભારત સાથે યુદ્ધની સ્થિતિ પેદા કરી રહ્યું છે, પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે દાવો કર્યો છે કે ભારત જમ્મુ-કાશ્મીરમાંથી દુનિયાનું ધ્યાન ભટકાવવા એલઓસી પર સ્થિતિ તંગ કરી રહ્યું છે, ગઇકાલથી ચાલી રહેલા ફાયરિંગમાં પાકિસ્તાનના 3 સૈનિકો અને ભારતના 5 સૈનિકો માર્યા ગયા હોવાનો તેમને દાવો કર્...

સાવધાન પાકિસ્તાન, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું જરૂર પડશે તો પરમાણ...

તા:-૧૬, જમ્મુ-કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તંગ બની રહી છે, પાકિસ્તાન વારંવાર ભારતને યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે અને દુનિયાભરમાં ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યું છે, ત્યારે હવે ભારતે પણ તેને જવાબ આપવાની જોરદાર તૈયારી બતાવી છે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે જો જરૂર પડશે તો ભારત પાકિસ્તાન વિરુદ્ધ પરમાણું હથિયારોના ઉપયોગની નીતિ બ...