Sunday, September 8, 2024

Tag: Pandemic

લાખો મજૂરો ગુજરાત છોડીને ગયા હવે ધંધાઓનું શુ?

ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે ૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના. દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ.

જૂનાગઢ શહેરમાં લોકડાઉન સમયે ૧૦ હજારથી વધુ રોટલીની પ્રતિદિન સેવા

લોકડાઉન અને કોરોના સંક્રમણ વચ્ચે વિવિધ સેવાકીય સંસ્થાઓ અંત્યોદય સુધી ભોજન પહોંચતુ કરવા કામ કરી રહી છે. આવી જ એક સેવાસંસ્થા એટલે ઊપરકોટ પાસે આવેલ મહેતા નિદાન કેન્દ્રમાં રોજ ૨૦ થી વધુ યુવાનો અને બહેનો આખો દિવસ સેવા આપી ૧૦ હજારથી વધુ રોટલી લોકડાઉનમાં બનાવે છે. જેનાં માટે દૈનિક ૨૫ મણ ઘઉ અને રોટલી ચોપડવા માટે એક ડબો શુધ્ધ ઘી વાપરવામાં આવે છે. રોટલી બ...

ભારતીય રેલ્વે બ્રિજ અને ટ્રેક્સના લાંબા સમયથી બાકી રહેલા મેન્ટેનન્સ કા...

સલામતી અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે, ભારતીય રેલ્વેના બેકએન્ડ લડવૈયાઓ આ લોકડાઉન દરમ્યાન, યાર્ડના રિમોડેલિંગ, કાતરના ક્રોસઓવરના નવીનીકરણ ઉપરાંત પુલ અને ટ્રેકના લાંબા સમયથી બાકી રહેલા મુખ્ય જાળવણી કાર્યો કરે છે. ઘણા વર્ષોથી પડતર, તેમણે ભારતીય રેલ્વેનો સામનો દેશભરના વિવિધ વિસ્તારોમાં અડચણ રૂપે કર્યો. ટ્રેક, સિગ્નલ અને ઓવરહેડ ઇક્વિપ...

IIT મુંબઈના વિદ્યાર્થીના નેતૃત્વમાં ટીમે ઓછા ખર્ચે મિકેનિકલ વેન્ટિલેટર...

IIT મુંબઈના વિદ્યાર્થીના નેતૃત્વમાં ટીમે ઓછા ખર્ચે મિકેનિકલ વેન્ટિલેટર ‘રુહદાર’ બનાવ્યું. પુલવામાના IUST ઇન્ક્યુબેશન સેન્ટરમાં ડિઝાઇન તૈયાર કરવામાં આવી

અભ્યાસ દર્શાવે છે કે, કોવિડ 19થી પીડિત વ્યક્તિની સંપૂર્ણ ચેતાતંત્રને અ...

અભ્યાસ દર્શાવે છે કે, કોવિડ 19થી પીડિત વ્યક્તિને ગંધ અને સ્વાદ પારખવા માટે જવાબદાર સંપૂર્ણ ચેતાતંત્રને અસર થઈ શકે છે

સરકાર કોરોના સહાયતા યોજના હેઠળ રૂ. 1000ની સહાય કરતી હોવાના દાવાના વોટ્...

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB)ના ફેક્ટ ચેક એકમે આજે ટ્વીટમાં સ્પષ્ટતા કરી છે કે, ભારત સરકાર કોરોના સહાયતા યોજના નામની કોઇપણ યોજના હેઠળ કોઇપણ વ્યક્તિને રૂપિયા 1000ની આર્થિક સહાય કરતી નથી. સરકારે WCHO નામથી એક યોજના શરૂ કરી છે અને તે અંતર્ગત દરેક વ્યક્તિને રૂ. 1000ની સહાય કરવામાં આવે છે તેવા વોટ્સએપ પર ફરતા થયેલા દાવાના કારણે આ સ્પષ્ટતા કરવામાં આવી છ...

API માટે ચાઇનીઝ નિર્ભરતા ઘટાડવાની CSIR-IICT ની વિવિધ પહેલ

API અને દવાના ઇન્ટર્મીડિએટ્સની નિર્ભરતા ઘટાડવા માટે CSIR-IICTની વિવિધ પહેલ

હોસ્પિટલનાં રૂમોનું શુદ્ધિકરણ કરવા યુવી ડિસઇન્ફેક્શન ટ્રોલીનો ઉપયોગ

કોવિડ-19નો સામનો કરવા હોસ્પિટલનાં રૂમો અને અન્ય ભાગોનું શુદ્ધિકરણ કરવા યુવી ડિસઇન્ફેક્શન ટ્રોલીનો ઉપયોગ અસરકારક બની શકે છે. અન્ય વાયરસ અને બેક્ટેરિયાની જેમ કોરોનાવાયરસ યુવીસી લાઇટ પ્રત્યે સંવેદનશીલ છે. હાલ ફિલ્ડમાં પરીક્ષણો માટે સિસ્ટમને એમ્પ્લોયીસ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવી છે

લૉકડાઉન વચ્ચે પણ NTPCએ અવિરત વીજપૂરવઠો પૂરો પાડ્યો

લૉકડાઉન વચ્ચે પણ NTPCએ અવિરત વીજપૂરવઠો પૂરો પાડ્યો, તમામ પ્લાન્ટ્સમાં સામાજિક અંતરની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવે છે., NTPC વિદ્યાંચલે 13 એપ્રિલ 2020ના રોજ 100 ટકા PLF હાંસલ કર્યું

ગૃહ મંત્રાલયે અમુક શ્રેણીઓની દુકાનો ખોલવા સંબંધિત આદેશ આપ્યો

MHA issues Order to States/UTs to allow Opening of Certain Categories of Shops, except those in Single and Multi-brand Malls. These Relaxations in Lockdown Restrictions would not applicable in Hotspots/Containment Zones.

કોવિડ 19 સામે લડવા ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક અને એન-95 રેસ્પિરેટર બનાવવ...

"પીપીઇ, માસ્ક વગેરે પર અતિ અસરકારક જીવાણુવિરોધી નેનોપાર્ટિકલ્સ અતિ ઉપયોગી છે, જે અતિ ઊંચું જોખમ ધરાવતી સ્થિતિમાં સુરક્ષાનું વધુ એક સ્તર પ્રદાન કરશે" – પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, ડીએસટી નેનો મિશન પ્રોગ્રામના ભાગરૂપે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)એ દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર અશ્વિની કુમાર અગ્રવાલ દ્વારા વિકસાવવામ...

વૈજ્ઞાનિકો લસણના આવશ્યક તેલનો ઉપયોગ કરીને કોવિડવિરોધી દવા પર કામ કરશે

મોહાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીસ સેન્ટર ઓફ ઇનોવેટિવ એન્ડ એપ્લાયડ બાયોપ્રોસેસિંગ (ડીબીટી-સીઆઇએબી)એ વિવિધ સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવાની યોજના બનાવી છે, જેનો ઉદ્દેશ અત્યારે સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલા રોગચાળા કોવિડ-19ના જીવલેણ ઇન્ફેક્શન માટે નિવારણ, નિદાન કે સારવાર માટે ઉપયોગી થઈ શકે એવા ઉત્પાદનો બનાવવાનો છે. આ યોજના એના વૈજ્ઞાનિકોની કુશળતાનો ઉ...

વારાણસીમાં કોવિડ-ડિસઇન્ફેક્શન માટે સ્પેશ્યલ ડ્રોનનો ઉપયોગ થયો

ભારતની રાષ્ટ્રીય રોકાણ સંવર્ધન સંસ્થા ઇન્વેસ્ટ ઇન્ડિયા વારાણસીમાં કોવિડ-19 ડિસઇન્ફેક્શનને સપોર્ટ કરવા ખાસ ડિઝાઇન કરાયેલા ડ્રોનના ઉપયોગની સુવિધા આપતા અગ્નિ મિશન અને ઇન્વેસ્ટ ઇન્ડિયાનાં બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ (બીઆઇપી) સાથે ખભેખભો મિલાવીને કામ કરે છે. સરકારની કોવિડ-19 વ્યૂહરચનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પ્રેક્ટિસને સુસંગત છેઃ કોવિડ-19 સામે...

આયુષના નક્કર ઉપાયો અને દવાઓ થી ‘કોવિડ-19’નો ઉપચાર શોધવાના ...

આયુષ મંત્રાલયે પ્રોફાઇલેક્સિસમાં આયુષના હસ્તક્ષેપો/ દવાઓની અસરો અને કોવિડ-19ના તબીબી વ્યવસ્થાપનના મૂલ્યાંકન માટે ટુંકાગાળાના સંશોધન પ્રોજેક્ટ્સને સહાય આપવા માટે વ્યવસ્થાતંત્રની જાહેરાત કરી છે. કોવિડ- 19 કેસોના વ્યવસ્થાપનમાં સંકળાયેલી હોસ્પિટલો/ સંસ્થાઓ કે જે બાહ્ય (એટલે કે, જે આયુષ મંત્રાલય સંસ્થાઓ સિવાય હોય તેમના માટે) સંશોધન શ્રેણી અંતર્ગત આવે...

ભારતીય રેલવેએ ફક્ત 20 લાખ મફત ભોજનનું વિતરણ કર્યું

કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં અંદાજે 300 સ્થળે ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હજારો લોકોને દરરોજ ગરમ રાંધેલું ભોજન આપવા અને તેમની આશા પૂરી કરવા માટે ભારતીય રેલવે સંગઠનો એકજૂથ થયા કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન ભારતીય રેલવેએ જરૂરિયાતમંદ લોકોને મફત રાંધેલા ભોજનના વિતરણનો આંકડો આજે બે મિલિયનથી પણ વટાવ...