Tuesday, September 9, 2025

Tag: Pavagadh Temple

20મી જૂને પાવાગઢ મંદિર ખુલશે ?

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. લોકડાઉનના કારણે ધંધા-ઉદ્યોગ અને ફરવા લાયક સ્થળો અને ધાર્મિક સ્થળોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. લોકડાઉનના ત્રીજા તબક્કા બાદ રાજ્ય સરકાર દ્વારા ધંધા-રોજગારને ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારબાદ લોકડાઉન 5માં કેન્દ્ર સરકાર દ્વારા 8 જૂનથી ...