Tag: pesticides
મસાલા પાક જીરું, ધાણા, મેથી, ઈસબગુલ માટે જૈવિક જંતુનાશક દવા શોધવામાં આ...
ગાંધીનગર, 18 ઓક્ટોબર 2020
સમગ્ર દેશમાં સૌથી વધું મસાલા પાક ગુજરાતમાં થાય છે. એશિયાનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝામાં છે. મસાલા પાકોમાં જીવાત મોટા પ્રમાણમાં આવે છે. તેથી આખા પાક સાફ થઈ જાય છે. જીવાતો પણ ઘણી વખત રાસાયણીક દવાઓ કામ કરતી નથી. ખેડૂત, ખેતર, ખારાકમાં ઝેર પ્રસરે છે. જે પારાવાર નુકશાન કરે છે. ગુજરાતમાં દર વર્ષે 2 લાખ નવા કેન્સરના કેસ બની છ...
દાહોદમાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ-સંગ્રહ કરતાં શખ્સને ઝડપી લેવામાં આ...
દાહોદ
દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.
દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ આપેલી માહિતી મુજબ, કૃષ્ણકુમાર ખંડેલવાલ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ખાતરનો જથ્થો ખેડૂતોને વેચાણ કર...
સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવો ફરજીયાત: સરકાર
ઉદ્યોગો અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) દ્વારા તાજેતરમાં મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે તેમજ આવકમાં વૃદ્ધિ અને રોજગારી નિર્માણને ધ્યાનમાં રાખીને ભારતમાં વસ્તુઓ, સેવાઓ અને કામકાજોના વિનિર્માણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 25.05.209ના રોજના જાહેર ખરીદી (મેક ઇન ઇન્ડિયાને પ્રાધાન્યતા) આદેશ, 2017માં સુધારો કરવામાં આવ્યો છે.
રસ...
જંતુનાશક દવાઓમાં 23 ટકા સુધી ભેળસેળના કારણે ખેડૂતો બરબાદ
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020
ગુજરાતમાં કૃષિ પાક પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓમાં વ્યાપક રીતે ભેળસેળ થઈ રહી છે. સમગ્ર દેશમાં પેસ્ટીસાઈઝમાં ભેળસેળ થતી હોય એવું ચોથા નંબરનું રાજ્ય ગુજરાત બની ગયું છે. દવા બાનાવતાં ઉત્પાદકોના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. પાંચ વર્ષમાં સૌથી વધું ભેળસેળ છેલ્લા વર્ષમાં પકડાતાં ખેડૂતોને કમાણી પર ભારે મોટી ...