Tag: PM
અમદાવાદની આગ બાદ 21 ફેક્ટરીઓ સીલ, 17 હજાર ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે ...
ગાંધીનગર, 12 નવેમ્બર 2020
અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર ગયા અઠવાડિયે સવારે કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ કાપડના ગોડાઉનોમાં આગ લાગી હતી જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 12 નવેમ્બર 2020ના રોજ મંજૂરી વગએ ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવી હતી. અહીં આસપાસ નારોલ, પીરાણા, પીપળજ, લાંભા, સુએજ ફાર્મ વિસ્તારમાં 600 કેમીકલ ફેકટરીઓ કે કા...
મોરિશિયસના પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદીએ સંયુક્તપણે મોરિશિયસ સુપ્રીમ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા મોરિશિયસમાં સુપ્રીમ કોર્ટના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરિશિયસની રાજધાની પોર્ટ લૂઇસની અંદર આ ભવન ભારતની સહાયથી નિર્માણ પામેલ પ્રથમ માળખાગત પ્રોજેક્ટ છે, જેમાં કામગીરી કોવિડ રોગચાળા પછી શરૂ થશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ ભારત સરકારની 28.12 અમેરિક...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વીડિયો કોન્...
કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભરોસાપાત્ર માહિતીનો પ્રસાર કરવા માટે મદદરૂપ થવા ગૂગલ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અંગે પિચાઇએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ લૉકડાઉન લાગુ કરવાનું જે પગલું લીધું તેનાથી ભારતમાં આ મહામારી સામેની લડાઇનો એક મજબૂત પાયો નાંખી શકાયો છે.
ખોટી માહિતીનો પ્રસાર રોકવા માટે ...
અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
દિલીપ પટેલ
અમદાવાદ, 6 મે 2020
નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય તિરાડ પડી છે. બન્ને વચ્ચે ચોક્કસ બાબતો અંગે વિખવાદ થયા છે.
અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ વખતે કાર્યક્રમ થયો તે જ દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે સમગ્ર દુનિયામાં ભારતની અને ખાસ કરીને મોદીની બદનામી થઈ હતી. તે તોફાનોને કાબૂમ...
કોરોનાની કોને સહાય આપી તે વડાપ્રધાન ક્યારેય જાહેર નહીં કરે
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
આ નવા ફંડમાં રૂ.10,000 કરોડ રકમ જણા થશે એવો અંદાજ છે. બધી સત્તાઓ વડા પ્રધાન પાસે નથી એમ કહેવાય છે પણ તેમની પાસે ફંડના ઉપયોગની મંજૂરીની આખરી સત્તાઓ તો છે જ . આ ફંડને 13 નિષ્ણાતોની સલાહકાર સમિતિ જાહેર આરોગ્યના સંદર્ભમાં હાલ સહાય કરશે...
વડી અદાલતે કહ્યું આ ફંડ ખાનગી છે
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે.
નરેન્દ્ર મોદીની વડા પ્રધાનની ઓફિસ પાસે આ ફંડ વિષે માહિતી માંગવામાં આવી ત્યારે તેણે એવો જવાબ આપ્યો હતો કે ફંડમાં આવેલા દાનની માહિતી જાહેર કરવાનું જાહેર હિતમાં નથી અને તેમાં ‘ દાતાઓની ગુપ્તતાનો ભંગ થાય છે . તેની સામે અપીલ થતાં કેન્દ્ર...
મનમોહન સીંગ અને નરેન્દ્ર મોદીએ વિગતો આપવાનો ઈન્કાર કેમ કર્યો ?
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે.
‘વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ' એક ટ્રસ્ટ છે , તે સરકારી ફંડ છે જ નહિ અને સાથે સાથે તે નોંધાયેલું ટ્રસ્ટ પણ નથી. એટલે તેમાં વડા પ્રધાનને તે ફંડ વાપરવાની અમાપ સત્તા મળે છે અને વડા પ્રધાન આ ફંડ વિષે કોઈને પણ જવાબ આપવા બંધાયેલા છે જ નહ...
વડાપ્રધાન રાહત ફંડમાં દાન આપનારાની તમામ વિગતો જાહેર કરાતી નથી
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
1985માં આ વડાપ્રધાન રાહત ફંડની સંચાલન સમિતિએ વડા પ્રધાનને તેનું સંપૂર્ણ સંચાલન સોંપી દીધું હતું અને તેમને ફંડના સચિવ નીમવાની પણ સત્તા આપી દેવામાં આવી હતી . જ્યારે આ ફંડની રચના કરવામાં આવી ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રમુખને તેની સંચાલન...
દાતાઓની રકમ મનફાવે તેમ વાપરવામાં આવી શકે છે
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
નવું ફંડ રચીને મોદી કંઈ દૂધે ધોયેલા સાબિત નથી થતા . કારણ કે માહિતી અધિકાર ધારા હેઠળ પણ જેમ જૂના ફંડની માહિતી મળતી નહોતી તેમ નવા ફંડ વિષે પણ માહિતી નહિ જ મળે . મોદીએ જો તેઓ પારદર્શક હોત તે તો વડાપ્રધાનને રાષ્ટ્રીય રાહત ફંડ ' ને પારદ...
10 હજાર કરોડના ફંડ માટે રાષ્ટ્રપતિએ કેમ હુકમ ન કર્યો
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
એનો અર્થ એ જ છે કે પીએમ કેર્સ ફંડ એટલા માટે રચવામાં આવ્યું કે જેથી તેમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિ ના હોય , કોઈ ખાનગી ટ્રસ્ટના પ્રતિનિધિ ના હોય અને કોંગ્રેસના પ્રમુખ પણ તેમાં ના હોય . કોઈ પણ રાજકીય પક્ષના પ્રમુખ પીએમ કેર્સ ફંડમાં ના જ...
વડાપ્રધાનનું ફંડ મોટી છેતરપીંડી છે.
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
આ તો એક સંભવિત કૌભાંડ જ કહેવાય . કેવી રીતે ? 1980ના દાયકામાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન એ . આર . અંતુલેએ ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન અને કોંકણ ઉન્નતિ મંડળ નામનાં બે ખાનગી ટ્રસ્ટમાં એમની પાસેથી દાન મેળવવામાં આવ્યું હ...
સરકારના નાણાંનો ઉપયોગ વડાપ્રધાન ખાનગી રીતે કરી રહ્યાં છે
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
પીએમ કેર્સ ફંડમાં સરકારી અને ખાનગી કંપનીઓની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સીએસઆરની રકમ દાનમાં આપવામાં આવે તેવો પરિપત્ર પણ મોદી સરકારે બહાર પાડ્યો છે . કંપનીઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા સીએસઆર ફંડ ઊભું કરે અને સમાજન...
વડાપ્રધાનના કેર્સ ફંડમાં 6500 કરોડ 7 દિવસમાં આવ્યા, કોણે આપ્યા ?
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
હવે કોરોના મહામારીના માહોલમાં નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડની રચના કરી છે અને તેમાં એક જ સપ્તાહમાં રૂ . 6,500 કરોડ જમા થયાનો એક અંદાજ છે. તેમાં મહાનુભાવોથી માંડીને સૌ કોઈ દાન આપી રહ્યું છે . 2014 - 15થી 2018 - 19 દરમ્યાન ‘ વડા પ્રધ...
વડાપ્રધાન રાહત ફંડનું ઓડિટ કરતી કંપનીનું નામ ત્રણ દિવસથી હટાવી લેવામાં...
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . વડા પ્રધાનની કચેરી દ્વારા તેનું સંચાલન થયું છે . વડા પ્રધાન હોદાની રુએ આ ફંડના અધ્યક્ષ છે . તેની રચના સંસદના કોઈ કાયદા દ્વારા કે કોઈ સરકારી ઠરાવ દ્વારા કરવામાં આવી નથી . એટલે કે તે કાનૂની કે સરકારી સંસ્થા નથી અને તેથી તે સંસદને જવા...
વડાપ્રધાનનું કોરોના કેર્સ ફંડ અને રાહત ફંડ ખાનગી છે – શાહ
પીએમ કેર્સ ફંડ અને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ : બંને ખાનગી અને અપારદર્શક - કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . જ્યારે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ ' નામે એક રાહત ફંડ વર્ષોથી હતું ત્યારે આ નવું ફંડ શા માટે ઊભું કરવામાં આવ્યું એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે . જૂનુ...