Friday, October 31, 2025

Tag: poisoning

ગુજરાતમાં 28 કર્મચારીઓને કોવીડ ઝેરી વિષાણુથી મોત

તા.૧૮.૦૪.૨૦૨૦,૧૦.૦૦ કલાક  છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં COVID-19સામે લડી રહેલા પ્રથમ હરોળના કર્મયોગીઓ એટલે કે આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ વગેરેમાં પોઝીટીવ કેસો જોવા મળી રહ્યા છે.  સુધીમાં આવા ૨૮ કર્મીઓ ધ્યાને આવેલ છે. ૧૭.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદનવા કેસ અને મરણની સ્થિતિ આજના કેસ આજના મરણ આજના ડીસ્ચાર્જ ૧૭૬ ૦૭ ૦૨...