Wednesday, April 16, 2025

Tag: police

નકલી પોલીસે નો અમદાવાદમાં વધતો ત્રાસ, 40 હજાર ઠગીયા.

વુડન ફેકટરી ચલાવતા વેપારીને ખરાબ ધંધા કરવા આવ્યો છે તેમ કહી કાંકરીયા રેલવે યાર્ડ પાસેથી કારમાં ઉપાડી જઈ નકલી પોલીસે 40 હજાર પડાવી લીધા છે. કેસમાં ફસાવવાની ધમકી આપી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપનારા બંને શખ્સોએ વેપારી પાસેથી પીન નંબર મેળવી એટીએમમાંથી રૂપિયા કઢાવ્યા છે. આ મામલે કાગડાપીઠ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મણીનગર જૈન સ્કુલ...

અમદાવાદ પોલીસ એક શિક્ષક બનીને ગરીબ બાળકોને આપી રહી છે શિક્ષણ

એજ્યુકેશન ઓન રોડ્સ ‘પોલીસ પાઠશાળા’ પહેલ અંતર્ગત અમદાવાદની પકવાન, કાંકરિયા અને દાણીલીમડા પોલીસ ચોકીમાં બાળકોને અપાઇ રહ્યું છે શિક્ષણ શિક્ષણની સાથે-સાથે બાળકોને સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે ફરી નાસ્તો આપવામાં આવે છે પોલીસનું નામ સાંભળતા બાળકો જ નહીં પણ યુવાનોથી લઇને વડીલો પણ ગભરાઇ જતા હોય છે. ત્યારે અમદાવાદના પકવાન ચાર રસ્તા એસ.જી.હાઇવે-૨,...

મહિલા, વૃદ્ધો, બાળકોની સલામતી માટે પોલીસની શી ટીમ બની

રાજ્ય અને શહેરોમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટનાઓના બને તે માટે  મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સુરક્ષા આપવાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા  'SHETeam - શી ટીમ'ની રચના કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવા અને સાથે જ તેઓને સુરક્ષા આપવા કામ કરશે.  'શી ટીમ'  એટલે મહિલાઓ દ્વારા, મહિલાઓ થકી ,અને  મહિલાઓ માટે જ કાર્યરત...

અમદાવાદ શહેરમાંથી બે વર્ષમાં 35 નકલી પોલીસ પકડાયા

અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નકલી પોલીસ બનીને લોકોની પાસેથી પૈસા પડાવતા 35 શખ્સો ઝડપાયા હોવાની માહિતી ગૃહ રાજ્ય મંત્રીએ લેખિતમાં માહિતી આપી હતી. અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો કે, તા. 31-05-2019ની સ્થિતિએ અમદાવાદ શહેરમાંથી નકલી પોલીસ બનીને લોકોને હેરાન કરતાં, પૈસા ઉઘરાવતા અને ડરાવતા કેટલા...

વર્ષા ફલેટના બિલ્ડર અને સોસાયટીના ચેરમેન વિરૂધ્ધ અશાંતધારા ભંગનો પોલીસ...

શહેરના પાલડી વિસ્તારમાં બનેલા વર્ષા ફલેટમાં અશાંતધારાનો ભંગ થયો હોવાનો ગુનો પાલડી પોલીસે નોંધ્યો છે. પાલડીના ઈન્ચાર્જ સર્કલ ઓફિસર ડી.આર.શાહે જન કલ્યાણ કો.ઓ. હાઉસીંગ સોસાયટી (વર્ષા ફલેટ)ના ચેરમેન અમીન બરકતઅલી પંજવાણી અને બિલ્ડર નૌશાદ જી. શેખ વિરૂધ્ધ દસ્તાવેજી પૂરાવા સાથે ફરિયાદ આપી છે. પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસે રિ-ડેવલપમેન્ટના નામે હિન્દુ સભ...

શામળાજી રતનપુર ચેકપોસ્ટના પોલીસ કર્મચારીને વાહન ટક્કરે મોત

ઉદેપુર ને.હા.નં-૮ પર ૬ કલાકના સમય ગાળામાં વાહનચાલકોની બેદરકારીની પગલે અકસ્માતમાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો શામળાજી પોલીસ સ્ટેશનના અને રતનપુર ચોકી પર ફરજબજાવતા એ.એસ.આઈ સુરેશ ભાઈ કાંતિભાઈ બારોટ ને પીક અપ ડાલાના ચાલકે અડફેટે લેતા પોલીસ કર્મચારીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર મચી હતી શામળાજી પીએસઆઈ સંજય શર્મા તાબડતોડ ઘટનાસ્થળ...

શામળાજી ચેક પોસ્ટ ચરસી નાકુ બની ગયું

ગુજરાતની સરહદ પર એકી સાથે ચરસનો મોટો જથ્થો પકડાયો હોય તેવી ઘટના શામળાજી ચેક પોસ્ટ પર બની છે. તે અંગે ભેદ-ભરમ ઊભા થયા છે. શામળાજી ચેક પોસ્ટ પાસે પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીરથી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં સંતાડીને લવાતો 24 પેટેકનો ૨૪.૧૯૦ કી.ગ્રામનો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી  ચરસનો જથ્થો ઝડપી પાડી ૨  કેરિયર શખ્શોની ધરપકડ કરી હતી....

13 સાયબર ક્રાઈમ પોલીસ મથક સ્થપાશે

રાજયમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ચાર મહાનગરોમાં અને નવ પોલીસ રેન્જમાં નવા સાયબર ક્રાઈમ પોલીસ મથક ઊભા કરાશે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જણાવ્યુ હતું. વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગૃહ વિભાગની રૂા. ૬,૬૮૭ કરોડની બજેટલક્ષી માંગણીઓ રજૂ કરતા ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે નવી સેવાઓ માટે રૂા. ૭૬૭ કરોડ અને ચાલુ બાબતો માટે વઘારાના રૂા. ૧૪૪ કરોડ...

ગુજરાતમાં બે વર્ષમાં પોલીસ મથકમાં 133ના મોત થયા 

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથ (પોલીસ સ્ટેશનમાં મોતના) કુલ 133 બનાવો બન્યા છે અને 25 પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રી દ્વારા લેખિતમાં આપવામાં આવી છે. વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા વિધાનસભામાં પ્રશ્નોતરી સમય દરમિયાન સવાલ કર્યો હતો. જે અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્...

સર્વોચ્ચ પડતરમાં 58,669 દાવાઓ અનિર્ણિત, જ્યારે ગુજરાતમાં 18 લાખ દાવા પ...

દેશની વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત છે જેમાં ગુજરાત વડી ન્યાયાલયમાં 2 લાખ દાવા પડતર છે. વળી નીચલી અદાલતોમાં 16 લાખ અને ગ્રાહક ન્યાયાલયમાં 20 હજાર દાવા છે. 16 લાખ દાવા પડતર 16 ઓગસ્ટ 2018માં ‘તારીખ પે તારીખ' ગુજરાતની વડી અદલતની નીચલી ન્યાયાલયમાં ૧૬ લાખ પડતર દાવા છે. ગુજરાતમાં અમદાવાદમાં એકલા જ ૮૧,૩૬૪ દાવા પાંચ વર્ષથી પણ વધુ સ...

શામળાજી નજીક ૧.૨૦ કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો

શામળાજી પોલીસ અને એસઓજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીર થી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં એસએક્સ-૪ કારમાં ગુપ્ત ખાના બનાવી અધધ સંતાડીને લવાતો ૨૪.૧૯૦ કી.ગ્રામ નો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી  ચરસનો જથ્થો ઝડપી પાડી ૨  કેરિયર શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. શામળાજી રતનપુર ચેકપોસ્ટ ડ્રગ્ઝ માફિયા અને બુટલેગરો માટે ગુજરા...

બિલ્ડીંગ કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં 22 સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુન...

સરખેજ વિસ્તારમાં રહેતા બિલ્ડીંગ કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં પોલીસે 20 લોકો સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. આર્થિક સંકટમાં ફસાયેલા મનિષભાઈ પાટડીયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના પત્નીએ એક લેટર અને 16 જીબીની પેન ડ્રાઈવ રજૂ કરતા સરખેજ પોલીસે તેમની ફરિયાદ નોંધી છે. સરખેજ જીવનદીપ હોસ્પિટલ પાસે સંતોષીનગર ખાતે રહેતા ધર્મિષ્ઠાબહ...

માનવ અધિકાર આયોગને વર્ષમાં પોલીસ સામે 5000 ફરિયાદો 

જાહેર જનતા પોતાની કોઈપણ પ્રકારની તકલીફમાં પોલીસને સૌપ્રથમ યાદ કરે એ સ્વાભાવિક છે, પરંતુ તકલીફ જો પોલીસથી જ હોય તો સામાન્ય માણસ કોની પાસે જાય એ ગંભીર પ્રશ્ન છે. આવા સમયે સામાન્ય નાગરિક  કોર્ટ અથવા માનવ અધિકાર આયોગનું શરણું લેતા હોય છે. પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટને કસ્ટોડિયલ ડેથના મામલે કોર્ટે આજીવન કેદની સજા આપતા પોલીસબેડા માં સોપો પડી ગયો છે....