Tag: Politics
બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીમાં શંકર ચૌધરીના વિરોધમાં આગેવાનો સામે આવ્...
બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરી ને કારણે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં નવમાંથી સાત સીટ હારી તેવું બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું.
https://youtu.be/goof3izFziE
બનાસકાંઠામાં શંકર ચૌધરીની જોહુકમી સામે વારંવાર ફરિયાદો થતી રહી છે એક ભ્રષ્ટાચારી અને વિવાદિત વ્યક્તિ અને હિટલરશાહી ના કારણે બનાસકાંઠા ભાજપ અને બનાસકાંઠા...
GDP તળિયે: બધું કંઈ ઈશ્વરી કૃત્ય નથી!
પ્રો. હેમંતકુમાર શાહ
એપ્રિલ-જુન, ૨૦૨૦ના સમયગાળા માટે જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. આનો અર્થ શું છે તે સમજીએ:
1. જીડીપી એટલે દેશની આવક. તેમાં જે ઘટાડો થયો તે ગયા વર્ષમાં આ જ ત્રણ મહિના દરમ્યાન જે જીડીપી હતી તેની તુલનાએ થયો છે.
લેખક દ્વારા: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશ...
સંસદ અને વિધાનસભાઓ ચાલુ કરો: સરકાર પાસે બુદ્ધિનો ઈજારો નથી
પ્રો. હેમન્તકુમાર શાહ
કોરોના મહામારી આવી પછી દેશમાં સંસદ અને વિધાનસભાઓને બંધ કરી દેવામાં આવ્યાં છે. આમેય સંસદ અને વિધાનસભાઓ વર્ષમાં બહુ ઓછા દિવસો મળતાં હોય છે અને હવે કોરોના મહામારીનું બહાનું કાઢીને તેમનાં સત્રો બોલાવવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે. બંનેને ફરી તત્કાલ ચાલુ કરવાં જોઈએ. આ સંદર્ભમાં કેટલાક મહત્ત્વના વિચારણીય મુદ્દા નીચે મુજબ છે:
...
ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશે કેટલાક અગત્યના મુદ્દા
પ્રો. હેમંતકુમાર શાહ
નીતિના સંદર્ભમાં કેટલાક નોંધનીય મુદ્દા નીચે મુજબ છે:
નવા સ્થપાનારા ઉદ્યોગો માટે આ નીતિમાં મોટા પ્રમાણમાં રાહતો આપવામાં આવી છે. પરંતુ જે ઉદ્યોગો માંદા પડ્યા છે કે બંધ પડ્યા છે તેમને માટે આ નીતિમાં કશું નથી. GIDCની વસાહતોમાં અનેક ઉદ્યોગો બંધ પડ્યા છે કે માંદા પડ્યા છે અને તેમને ફરી સજીવન કરવા માટે પણ આ નીતિમાં ભાર મૂકાવો જો...
ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-2)
પહેલા વાંચો ભાગ-1: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)
એક બાજુ જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા એવી ગુલબાંગો ફૂંકવામાં આવે છે કે અમે કોરોનાને માત આપી દઇશું. એક બાજુ તંત્ર આપની સલામતી માટે સતત ચિંતિત હોવાનો ડોળ કરી રહ્યું છે જેના ભાગરૂપે લગ્નમાં 50 થી વધુ માણસો બોલાવવાના નહીં, માસ્ક પહેરો નહીં તો 1000 રૂપિયાનો દંડ, ધાર્મિક સ્થળો બંધ, વર્ષોથી ...
ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)
સમગ્ર વિશ્વમાં અત્યારે જેનો કહેર ચાલી રહ્યો છે એવા કોરોના વાયરસ વિષે હજુસુધી દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, ડોક્ટરો અને સંશોધનકારો પણ જ્યારે સંપૂર્ણપણે માહિતગાર નથી ત્યારે આપણા શહેર અને ગામમાં શેરીએ શેરીએ કેટલાય બુદ્ધિજીવીઓ પોતે કોરોનામાં પીએચ.ડી. થયા હોય એવી વાતો કરતાં નજરે પડી રહ્યા છે. જ્ઞાની માણસ અને અજ્ઞાની માણસ આ બંને સારા પરંતુ અધૂરા જ્ઞાની માણસ ક્...
ભૂતપૂર્વ પ્રધાનનો દાવો, ‘RSSના ચૂંટણી સર્વેથી BJP ભયભીત છે'
પેટાચૂંટણીઓ પહેલા સાંસદનું રાજકારણ આક્ષેપોનો સમયગાળો બનીને ચાલુ રહે છે. તમામ રાજકીય પક્ષોનું ધ્યાન ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં છે. ભાજપના નેતાઓ સતત તે વિસ્તારમાં છાવણી કરી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સજ્જનસિંહ વર્માએ મોટો દાવો કર્યો છે. સજ્જનસિંહ વર્માએ દાવો કર્યો છે કે ભાજપ આરએસએસના આંતરિક સર્વેથી ડરી ગઈ છે.
પૂર્વ મંત...
સી.આર. પાટીલ અને વિવાદોનો દોર: હવે મંડપ એસોસિએશ નારાઝ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને વિવાદ એકબીજાની પૂરક હોય તેમ લાગી રહ્યું છે. આ પહેલાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેટલા વિવાદ નથી રહ્યાં એટલા સી. આર પાટીલના વિવાદ રહ્યા છે. હવે મંડપ એસોસિએશનની નારાજગી સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે અનલોક-4માં પણ ડેકોરેશનને છૂટછાટ આપવામાં આવી નથી. તેથી ગુજરાતમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા લોકોને ...
પાટીલ માટે અંબાજી મંદિર ખોલી દેવાયા, કોરોના ફેલાય એવી રેલીને અધિકારીઓએ...
https://youtu.be/0vBpwRzP_LI
અંબાજી, 3 સપ્ટેમ્બર 2020
અંબામાતાના ભક્તો 27મી ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી માતાના દર્શન માટે સંઘો લઈને ગુજરાતના ગામેગામથી અંબાજી પગપાળા આવે છે. 25 લાખથી વધુ ભક્તો આવે છે. ત્યારે ન ખોલાયું અને પાટીલ માટે ખોલી દેવાયું છે. ભાજપા ગુજરાત પ્રમુખ સીઆર પાટીલ માટે થઈને બંધ રહેલું અંબાજી મંદિર બે દિવસ વહેલા 3 સપ્ટેમ્બર 2020થી ...
બંગાળના 75% વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપી શક્યા નહીં, મમતાએ કેન્દ્ર સ...
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ જેઈઇ-નીટ પરીક્ષા લેવા માટે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે રાજ્યના 75 ટકા ઉમેદવારો મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓમાં ભાગ લઈ શકતા નથી. મમતા બેનર્જીએ મંગળવારે યોજાયેલી JEE પરીક્ષામાં પશ્ચિમ બંગાળના 25 ટકા ઉમેદવારો જ ભાગ લઈ શકતા હોવાનો દાવો કરતા કેન્દ્ર સરકાર...
3 લાખ બેકાર સિવિલ ઈજનેરની જેમ હવે કૃષિ સ્નાતક સાથે રૂ.1500 કરોડ લૂંટવા...
અમદાવાદ, 3 સપ્ટેમ્બર 2020
સિવિલ એન્જીનિયરીંગમાં સ્નાતક થયા પછી માંડ 20 ટકા યુવાનોને રોજગારી મળે છે. વર્ષ 2015માં 11 હજાર સિવિલ એન્જીનિયર ગુજરાતમાં તૈયાર થયા હતા. 2020માં 71 હજાર સિવિલ એન્જીનીયરીંગની બેઠકો છે. જેમાં 80 ટકા ખાનગી કોલેજ કે યુનિવર્સિટાના છે. જે ઘટી રહી છે. હાલ 3 લાખ સિવિલ એન્જીનિયર ગુજરાતમાં બેકાર છે. હવે કૃષિ યુનિવર્સિટીઓમાં પણ ખાન...
વડાપ્રધાનને માથાનો મળ્યો, મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક કરી બંધ કરી દીધું...
પીએમ મોદીની વેબસાઇટ-મોબાઇલ એપ્લિકેશનના ટ્વિટર એકાઉન્ટ હેક, રાહત ભંડોળમાં ક્રિપ્ટોકરન્સી દાન માંગ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ-એકાઉન્ટ હેક થયું છે. ગુરુવારે જ ટ્વિટરે તેની પુષ્ટિ કરી છે. હેકરોએ અનેક ટ્વીટ્સ કરી અને વપરાશકર્તાઓને ક્રિપ્ટોકરન્સી દ્વારા કોરોના વાયરસ રાહત ભંડોળમાં દાન આપવા કહ્યું છે.
ટ્વિટર કંપનીએ કહ્યું છે કે તે...
NCPના પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર વિભાગ પ્રભારી તરીકે નિષ્ઠાવાન આગેવ...
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર 2020
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં સી આર પટેલની સી આર પટેલને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ભાજપના સી આર પાટીલ સામે રા. કોં. પા. એ સી આર પટેલને મેદાને ઉતાર્યા છે. ગુજરાતમાં NCPને મજબૂત કરવા માટે શરદ પવારે સોગઠા ગોઠવવાનું શરુ કર્યું છે.
સી.આર.પટેલ સૌરાષ્ટ્રમાંથી ખુબજ ચુસ્ત...
ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિ...
ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંયુક્ત બેઠક યોજાઇ હતી. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનું ખૂબ જ મહત્વ છે. ડિબેટમાં થતી ચર્ચાઓનો પ્રજા પર પ્રભાવ પડે છે અને તેની નાગરિકોના જનમાનસમાં પણ સકારાત્મક કે નકારાત્મક અસર થતી હોય છે. ડિબેટ પેનલના સભ્યો જ્યારે ભા...
24 નેતાઓની તસવીરો મૂકી પણ મોદીની ન મૂકી, પાટીલને બદનામ કરવાનું કાવતરું...
ગાંધીનગર, 1 સપ્ટેમ્બર 2020
ભાજપના દરેક પ્રચાર સાહિત્યમાં દિલ્હી હાઈકમાન્ડ નરેન્દ્ર મોદીની તસવીર રાખવી ફરજિયાત છે. પણ ભાજપનો જૂથવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ઉત્તર ગુજરાતના પાટણમાં જવાના છે. તેમના ત્યાં 25 નેતાઓ સાથેના મોંઘા પોસ્ટર લગાવી દેવાયા છે. 10 ઊટના એક બેનર પાછળ 4 હજારનો ખર્ચ થાય છે. આ બેનરમાં 24 નેતા...