Tag: Politics
પ્રજાના 30 લાખથી ડોક્ટર બનનારા લોકસેવાથી ભાગે છે, સરકારી નિયંત્રણો માત...
ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ લઈને તબીબોની પદવી મેળવનારા વિદ્યાર્થીએ ગામડામાં જઈને દર્દીઓની સેવા કરવી પડશે. તેની સાથે હવે રૂ.5 લાખના બોન્ડના બદલામાં રૂ.20 લાખના બોન્ડ સરકારને લખી આપવા પડશે કે જો તે ગામડામાં સેવા નહીં આપે તો તે આ બોન્ડની રકમ આપશે.
સરકારે વર્ષોથી આ નિયમ બનાવેલો છે. હવે તેની રકમ વધારી છે. તબીબો ગામડામાં સ...
વિવાદ પર્યાય વાઘાણીની વિદાય, નવા પ્રમુખ ઓબીસી હશે
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી નવેમ્બર 2019માં બદલી કાઢવામાં આવશે, આ સાથે ગુજરાત પ્રદેશ કારોબારી, સંગઠન માળખું, જિલ્લા પ્રમુખ અને જિલ્લા સમિતિઓ, બુથ સમિતિની રચના કરવા માટે પ્રદેશ મહામંત્રીઓ તેમજ મુખ્ય અગ્રણીઓની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ મહિના - ઓગષ્ટના અંતમાં પ્રાથમિક સભ્યો નોંધી લેવાશે. હવે કોઈ ઓબીસી પ્રમુખને નિયુક્ત કરીને અમિત શાહે ‘ખામ...
સરકારી કર્મીઓને ગ્રેજ્યુઇટીની રકમ રૂ.૧૦ લાખથી વધારીને રૂ.૨૦ લાખની મર્ય...
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્મચારીલક્ષી કરેલી જાહેરાત મુજબ રાજ્યના બોર્ડ-નિગમ-કોર્પોરેશન સહિત તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓને આ લાભ મળશે.
પેન્શન અને ગ્રેજ્યુઇટી એક્ટ અંતર્ગત ભારત સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓન...
MBBS ની ડિગ્રી પછી 1 વર્ષ ગામડાંમાં ફરજ નહીં બજાવો તો રૂ. 20 લાખનો દંડ...
રાજ્યના મેડિકલનાં વિદ્યાર્થીઓ માટે આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા એક મહત્વની જાહેરાત કરાઈ છે. જેમાં તેમણે કહ્યું છે કે અગાઉ મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવી પડતી હતી. તેમાં હવે સરકારે ઘટાડો કરીને માત્ર એક વર્ષ જ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવાની રહેશે.
આ ત્રણ વર્ષનાં બદલે એક વર્ષ ગ્...
ગુજરાતના ૧૩ પોલીસ, ૧ ફાયર અને ૪ હોમગાર્ડ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સન્...
આવતી કાલે ૧૫મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ છે. ત્યારે આપણા ભારત દેશ માટે આગવું યોગદાન આપનારને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે વિવિધ મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. આવતી કાલે યોજાનારા સન્માન કાર્યક્રમમાં સન્માનીત થનારા કર્મચારીઓની યાદી બહાર પાડવામાં આવી છે . જેમાં દેશના કુલ ૯૪૬ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. જેમાં ગુજરાતના ૧૩ ...
પદ્મશ્રી ડો. તેજસ પટેલ, પદ્મશ્રી ડો. સુધિર શાહ સહિત 41 તબીબોએ કેસરિયો ...
ભાજપની સદસ્યતા અભિયાનને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. એક પછી એક અલગ અલગ ક્ષેત્રનાં પ્રસિદ્ધ લોકો ગુજરાત ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતી ફિલ્મ અને ગીત સંગીત ક્ષેત્રે સંકળાયેલા કલાકારો ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે મેડિકલ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા અને દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરનારા 41 તબીબો ભાજપ સાથે જોડાઈને કેસરિયો ધારણ કર્...
ગુજરાત અને રશિયા વચ્ચેના સંબંધોમાં નવો અધ્યાયઃ ડાયમંડ ઉદ્યોગમા રશિયા-ગ...
રશિયા અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને વ્યાપક બનાવવાના નવા અવસરો ગુજરાત અને રશિયન ફાર ઇસ્ટ રીજિયન સાથે મળીને ઊભા થઈ રહ્યા છે ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં ગુજરાત અને રશિયાએ ભાગીદારી કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાયમંડ સેક્ટરમાં રશિયા સાથે ગુજરાતની વેપાર-ઉદ્યોગની વિપૂલ સંભાવનાઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, રશિયા વિશ્વના સૌથી મોટા હ...
રાજયમાં કેરોસીનની જરૂરિયાત સામે ૨.૮૦ લાખ લિટર ઓછો જથ્થો ફાળવાયો
રાજયમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત સામે કેન્દ્ર સરકાર દ્વારા ૨.૮૦ લાખ લિટર ઓછો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ વિધાનસભામાં લેખિતમાં માહિતી આપીને જણાવ્યુ હતું.
રાજ્યમાં કેરોસીનના જથ્થાની જરૂરિયાત અંગે કોંગ્રેસનાં ભીખાભાઈ જોશીએ વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરી દરમિયાન સવાલ કર્યો હતો કે તા. ૩૦-૦૯...
જો તમને આઈટી અધિકારી કનડી રહ્યા છે તમારી તકલીફ નાણામંત્રીને જણાવો
હાઈપીચ એસેસમેન્ટ કરીને કરદાતાને ખંખેરતા હતા આઈટી અધિકારીઓ
અત્યાર સુધીમાં આવકવેરાની ફાઈલ ક્લિયર કરાવવા માટે કરદાતાને રૂબરૂ બોલાવીને ખંખેરવાનો દરેક રસ્તો આવકવેરા અધિકારીઓ શોધતા આવ્યા છે. આ આવકવેરા સ્ક્રૂટિની એસેસમેન્ટની સીઝનમાં એટલી જંગી કમાણી કરી રહ્યા છે કે તેઓ તેમની કેબિનમાં બહારથી પગાર પર કર્મચારીને નિયુક્ત પણ કરે છે અને તેમને પોતાના ખિસ્સામાંથ...
કાંકરિયા રાઈડ દૂર્ઘટનાની તપાસ દિશાહીન
કાંકરિયા લેક ખાતે આવેલી સુપરસ્ટાર એમ્યૂઝમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની રાઈડમાં જુલાઈ 14ને રવિવારે પેંડુલમ રાઈડ તૂટી જવાની ગોઝારી ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા તેને આ સપ્તાહમાં એક મહિનો થશે. આ ઘટના બની ત્યારથી લઈને આજ સુધી કાંકરિયા ફરતે આવેલી તમામ રાઈડને બંધ કરી દેવામાં આવી છે. સત્તાધીશો કહે છે કે, જ્યાં સુધી રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા તમામ રાઈડનું ઈન્સ્...
લોકસભા-2019 ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને મતથી વંચિત રાખવા ષડયંત્ર રચાયું
લોકસભા-2019ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મતથી વંચિત રાખવા એક ષડયંત્ર રચાયું હતું. નરેન્દ્ર મોદી મતદાન ના કરી શકે તે માટે મતનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સુધી પહોંચવા મથામણ શરૂ કરી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ મતદાર તરીકે સાબરમતી વિધાનસભ...
રાજ્યની માધ્યમિક શાળાઓમાં પાંચ વર્ષથી કોમ્પ્યુટર શિક્ષકની ભરતી જ નથી ક...
રાજ્ય સરકાર દ્વારા ‘ભણે ગુજરાત’, ‘વાંચે ગુજરાત’ જેવા સૂત્રો આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. એટલું જ નહીં, રાજ્ય સરકાર હસ્તકની 3017 પ્રાથમિક શાળાઓ કોમ્પ્યુટર લેબની સુવિધા જ નથી તેવી ખુદ સરકારના શિક્ષણ મંત્ર...
નવા પ્રમુખની નિમણૂંકને લઈને અહેમદ પટેલનું વર્ચસ્વ રહેશે તો કોંગ્રેસમાં...
કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક માટે આવતીકાલ તા. 10 ઓગસ્ટનાં રોજ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં ગુજરાતનાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોંગ્રેસ પ્રમુખપદના દાવેદાર તરીકે જો પોતાના ઉમેદવારને બેસાડવામાં સફળ રહે તો કોંગ્રેસ પક્ષના બે ભાગલા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડે એવી સ...
900 કરોડના જમીન કૌભાંડમાં કોઈ તપાસ ન થઈ
નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ.900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી. ત્યારે તે રૂ27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું. પણ તપાસ થઈ નથી.
...
3 વર્ષનું શાસન : 104 કલંકિત નેતાઓ સામે રૂપાણી મૌન
ગુજરાતના લઘુમતિ કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાના તખ્તનશીન થયાને 3 વર્ષની ઉજવાણી 8 સપ્ટેમ્બર 2019માં ગાંધીનગર ખાતે ભવ્ય ઊજવણી કરી હતી. તેઓ પોતાની સફળતા ગણાવીને નાગરિકો સમક્ષ વિગતો મૂકી રહ્યાં છે. પણ તેમના પક્ષના 104 નેતાઓ ગુનાખોરીમાં સંડોવાયેલા છે જેમની સામે રૂપાણીએ કોઈ પગલાં ભર્યા નથી.
3 ઑક્ટોબર 2017ના દિવસે કોંગ્રેસે ભાજપના કલંકિત નેતાઓની ...