Tag: Politics
કૃષિ વીમા કંપનીઓ બે વર્ષમાં રૂ. ૩૨૭૯ કરોડ નફો લઈ ગઈ, ખેડૂતો બેહાલ
આજરોજ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારનો પ્રશ્ન હતો. આ પ્રશ્નની ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં રવિ અને ખરીફ સિઝનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂ. ૫૬૦૦ કરોડ કરતાં વધારે રકમ સરકારી તિજોરીમાંથી વીમા પ્રિમિયમ પેટ...
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભૂલ કબૂલી માફી માંગે, હાર્દિક સામે પણ આવા કેસ
ભાજપની સરકારો સામે આંદોલન કરીને સત્તાને પડકારનારા હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી અનેક પ્રકારના અદાલતી દાવાઓનો સામનો કરી રહ્યાં છે.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વાઇરલ વિડિઓ વિવાદ મામલે અગોતરા જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં રીત દાખલ કરી હતી. હાઇકોર્ટે જીગ્નેશ મેવાણીને વાઇરલ વિડિઓ શેયર કરવા બાબતે ભૂલ થઈ હોવાનું કબૂલાત કરતો સોગંદનામું રજુ કરવા માટે આદેશ...
તબીબી શિક્ષણની 11 હજાર બેઠકો
રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઘર આંગણે તબીબી શિક્ષણ મળી રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. તબીબી શિક્ષણના વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાના પરિણામે આજે રાજ્યમાં તબીબી, ડેન્ટલ અને ફીજીયોથેરાપીની ૧૧૭ કોલેજોમાં ૧૧૪૬૫ બેઠકો ઉપલબ્ધ છે. જેમાં એમ.બી.બી.એસ.ની ૫૫૦૦, ડેન્ટલની ૧૩૪૦ અને ફિઝિયોથેરાપીની ૪૬૨ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્નાતક કક્ષાએ નર્સિંગની ૧૬૨૪...
વીએસ હોસ્પિટલ પ્રજાને પરત આપો, નવી એસવી તમે રાખો, મુખ્ય પ્રધાનને મળતા ...
ગુજરાતના 71 ધારાસભ્યો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતની અસલી ગરીબો માટેની વીએસ હોસ્પિટલ પ્રજાને પરત કરો અને શ્રીમંતો માટે બનાલેવી એસવી હોસ્પિટલ સરકારને સોંપી દો.
ગુજરાત ભરના દર્દીઓ જ્યાં આવતાં હતા તે વીએસ હોસ્પિટલની પાસે ભવ્ય નવી એસવી હોસ્પિટલ બનાવી છે. જૂની બંધ કરીને નવી શરૂં કરી છે. પહેલાં ગરીબો માટે સારવાર થતી હતી...
ભાજપના મેયર બિજલ હવે મડદા પર ચાર્જ લે છે
મોત થાય તો કઈ ફી નહીં, હવે બધી
નવી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. જુનીમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે.
રાજકારણ
પહેલા મેડિકલ કોલેજને ટ્રસ્ટમાં લઇ ગયા. હોસ્પિટલ વગર કોલેજ ચલાવવી શક્ય ન હોઈ, હોસ્પિટલ બનાવાઇ. હવે નવી હોસ્પિટલને દર્દી મળે એ માટે જૂની હોસ્પિટલના બે...
જ્યાં મોદી ત્યાં મોંઘવારી, વીએસની લડત આગળ ચાલી
અમપા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ પબ્લિક હોસ્પિટલ (SV)નું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જેમાં ૯૦ કન્સલ્ટેશન રૂમ છે, પહેલા દિવસે માત્ર ૩૨ દર્દીઓને ઓપીડી થઈ હતી. પ્રથમ દિવસે એકપણ દર્દીને દાખલ કરવામાં આવ્યો ન હતો. પહેલા કેઝયુલ્ટીમાં રોજ ૪૦૦ દર્દીઓ આવતા હતા હવે 25 ટકા જ આવે છે. બાળ દર્દીઓને મોંઘી સારવાર અપાય છે. વી.એસ. હોસ્પિટલમાં બંધ ...
અમદાવાદના મેયર બિજલ પટેલની ઉઘાડી લૂંટ,
અમદાવાદની નવી સરદાર પટેલ -એસપી હોસ્પિટલમાં ડેથ થાય તો એક રૂપિયો ફ્રી નથી. વી એસ હોસ્પિટલમાં તમામ ખર્ચ ફ્રી કરી દેવાતું હતું. નવી હોસ્પિટલમાં પેશન્ટ દાખલ થાય તો રૂ.5થી 6 હજારનું ખર્ચ રોજનું થાય છે. અમદાવાદના મેયર બિજલ પટેલે ગરીબ દર્દીઓ પાસેથી ઊંચી ફી લઈને ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. બિજલ પટેલ અમદાવાદના પાંચમાં મહિલા મેયર છે.
સ્ટેન્ડિંગ ચેરમેન બ્ર...
તમારા આરોગ્ય પાછળ સરકાર રોજ રૂ.4 ખર્ચ કરે છે ? દેશમાં ગુજરાત પછાત
આરોગ્ય સેવામાં સૌથી વધુ ખર્ચ હિમાચલ કરે છે, ગુજરાતનો ક્રમ સાતમો
ગુજરાતમાં આરોગ્ય સેવા માટે પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ માત્ર 137 રૂપિયા, વાર્ષિક ખર્ચ 1655 રૂપિયા છે
ગાંધીનગર- ભારતમાં આરોગ્યની સેવાઓમાં સૌથી વધુ ખર્ચ હિમાચલ પ્રદેશની સરકાર કરી રહી છે, જ્યારે આરોગ્યની સુવિધાઓમાં ઉત્તમ કામગીરીના દાવા કરતી ગુજરાત સરકારનો નંબર સાતમાક્રમે આવ્યો છે. તેલંગાણા...
1993ની નર્મદા પરની વાત હવે સાચી પડી
1993માં જયંત પાટીલ સમિતિએ પોતાના અહેવાલમાં જાહેર કર્યું હતું કે વાસ્તવમાં પાણીનું વહેંણ 280 લાખ એકર ફૂટ થી ઘટીને 230 લાખ એકર ફૂટ રહી ગયું છે. ત્યારે મધ્ય પ્રદેશ સરકારે ડેમની ઉંચાઈ ઘટાડવાની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. કેમકે વિસ્થાપિતોને ખેતીલાયક જમીનો ફાળવી શકે તેમ નથી. 40 વરસ પહેલા યોજના બની ત્યારે નર્મદામાં પાણીની જે આવક હતી તે તો 20 વર્ષમાં જ...
અમદાવાદમાં 10 હજાર ઘરમાં વીજળી નથી, વિકાસ અંધારામાં
અમદાવાદમાં અનુસૂચિત જાતિના ગરીબ અને વંચિત એવા 10 હજાર પરિવારોના ઘરવાં વિજળી જ ન હતી. ભાજપના તમામ મુખ્ય પ્રધાનો દાવો કરતાં આવ્યા છે કે ગુજરાત સમૃદ્ધ છે અને દરેક સુખી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં 10 હજાર પરિવારોના ઘરમાં વિજળી ન હોવાનું મળી આવ્યું હતું. બે વર્ષમાં વીજ જોડાણ અપાયું છે. હજું પણ હજારો ઘરમાં વીજળી નથી. ૨૦૨૨ સુધી દરેક પરિવારની પાસે પોતાનું...
રાજ્યપાલ દેવવ્રત સામે અમિત શાહ પગ ચઢાવીને બેઠા, વિદ્વતાનું અપમાન
ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દિલ્હીના ગુજરાત ભવન ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે સૌજન્ય અને રાજકીય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક કલરાજ મિશ્રા 2018 સુધી ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદે પણ રહ્યા છે. તેમની અને અમિત શાહની મૂલાકાત વેળાએ ગૃહ પ્રધાને રાજ્યપાલનું સન્માન ન જળવાય ...
નર્મદાના નામે ફરી એક વખત ભાજપનું રાજકારણ
નાયબ મુખ્ય પ્રધાન અને નર્મદા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, ચારે ભાગીદાર રાજ્યોને કોર્ટ દ્વારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી કે ૩૧ જૂલાઈ ૨૦૧૭ સુધીમાં નર્મદા વિસ્થાપીતોને ખસેડી દેવા જેથી કરીને ચોમાસામાં વરસાદ થતાં સંપૂર્ણ ડેમ ભરી શકાય. મધ્યપ્રદેશના વિસ્થાપીતોને ખસેડવા માટે ગુજરાત સરકારે રૂ.૪૦૦ કરોડ જે તે સમયે મધ્યપ્રદેશ સરકારને ચુક્વી દીધા છે. મધ...
ગુજરાતના ધારાસભ્યોના પગાર-ભથ્થાંમાં 46.75 ટકાનો વધારો થશે
ધારાસભ્યનો પગાર મહિને 1.14 લાખ રૂપિયા છે, જેમાં ચાલુ વર્ષના અંતે 46.75 ટકાનો વિક્રમી વધારો થવાની સંભાવના છે. ચાલુ વર્ષના અંતે 4.10 કરોડની ધારણા રાખવામાં આવી છે, જેની સામે મંત્રીઓના અંગત સ્ટાફનું ખર્ચ 21.04 કરોડ થશે.
2017-18માં મંત્રી પરિષદનું કુલ ખર્ચ 4.60 કરોડ હતું ત્યારે મંત્રી પરિષદના અંગત સ્ટાફનું ખર્ચ 20.89 કરોડ થયું હતું, જો કે રાજ્યના ના...
રેલવેમાં 90 ટકા આવક ગુજરાતની છતાં અન્યાય કરતાં મોદી
પશ્ચિમ રેલવે દેશમાં આવક (રેવન્યુ)ની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે પશ્ચિમ રેલવેની આવકનો 90 ટકા હિસ્સો ગુજરાતમાંથી મળે છે. પશ્ચિમ રેલવેનું વડું મથક મુંબઈથી અમદાવાદ ખસેડવા માટેની માંગણી ઈ.સ.1989માં પ્રથમ વખત થઈ હતી. આ સમયે ગુજરાતમાં માત્ર બે રેલવે ડિવિઝન ભાવનગર અને વડોદરા ડિવિઝન હતા. તે સમયે અમદાવાદને રેલવે ડિવિઝન બનાવીને પશ્ચિમ રેલવેનું વડું મથક બન...
એફએસઆઈ એટલે શું, અમદાવાદમાં કેટલા ઊંચા બિલ્ડીંગો બની શકે ?
ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) એ પરિમાણ છે જે યોગ્ય બાંધકામને સુનિશ્ચિત કરવાનું મહત્વપૂર્ણ છે. તે ફ્લોર એરીયા રેશિયો (એફએઆર) તરીકે પણ ઓળખાય છે, જે બિલ્ડિંગના કુલ વિસ્તારનો તે વિસ્તાર છે જ્યાં તે બાંધવામાં આવે છે. એફ.એસ.આઈ. ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (ડીસીઆર) મુજબ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા વિકાસ અધિકારી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. આ...