Tag: Professor Ashutosh Sharma
કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવામાં આવ્યું
મહારાષ્ટ્રના પૂર્ણમાં આવેલી ખાદ્ય, કૃષિ અને જૈવિક ટેકનોલોજીના ક્ષેત્રે કામ કરતી ગ્રીન પિરામિડ બાયોટેક (GPB)ને હાથ અને સપાટીઓને જંતુમુક્ત કરવા માટે લાંબો સમય ટકી શકે તેવી એન્ટિ- બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ અસર ધરાવતા કુદરતી, આલ્કોહોલ મુક્ત સેનિટાઇઝર તૈયાર કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
કોવિડ-...
વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ ડિસઈન્ફેકશન ગેટ વે, ફેસ માસ્કસ માટે ડિસ્પોઝીબલ...
ચિત્રા તિરૂનલ ઈન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST) ખાતે કામ કરતા વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ સામેની લડત માટે ડિસઈન્ફેકશન ગેટ વે અને ફેસ માસ્કસના નિકાલ માટે ડિસ્પોઝીબલ બિન વિકસાવ્યું
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્મા ભારપૂર્વક જણાવે છે કે “સંક્રમણની ચેઈન તોડવા લોકો, વસ્ત્રો, સપાટીઓ અને ઉપયોગમાં લેવાયેલી અને નિકા...