Thursday, March 13, 2025

Tag: Rs 822 crore remaining

એર ઈન્ડિયાને દેવાદાર બનાવતાં રાજકારણીઓના રૂ.822 કરોડ બાકી

સરકાર એર ઈન્ડિયાને વેચી રહી છે ત્યારે તેની આર્થિક કટોકટી માટે દેશના રાજનેતાઓ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્‌લાઈટ માટે રૂ.૮૨૨ કરોડનાં લેણાં બાકી હોવાનું માહિતી અધિકારમાં મેળવાયું છે. કોમોડોરે લોકોશ બત્રા (નિવૃત્ત) દ્વારા માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૧...