Tag: Sewage corrupt dirt near Gandhi Ashram reaches Mayor Bijal Patel
ગાંધીઆશ્રમ પાસેની ગટરની ભ્રષ્ટાચારી ગંદકી મેયર બિજલ પટેલ સુધી પહોંચી
અમદાવાદ, 8 માર્ચ 2020
અમદાવાદ શહેરની સાબરમતી નદી પ્રદૂષિત કરી દીધા બાદ તેને શુદ્ધ કરવા માટે રૂ.547ના ખર્ચે સાબરમતી નદીના શુધ્ધિકરણના પ્રોજેકટ 30 ઓક્ટરોબર 2018માં તૈયાર કર્યો હતો. શહેરના 40 નાળાઓ દ્વારા સાબરમતી નદીમાં ઠલવાતું તદ્દન અશુધ્ધ અને પ્રદૂષિત ગટરનું અને ઉદ્યોગોનું પાણીને ટ્રીટમેન્ટ કરી નદીમાં ઠાલવવાનું નક્કી કરાયું હતું. 2020 સુધીમાં નદી...