Thursday, September 19, 2024

Tag: somnath

સોમનાથ, પૂરી અને કેદારનાથ મંદિર ખજાનો લૂંટાયો

Treasure of Somnath, Puri and Kedarnath temple looted અમદાવાદ, 8 સપ્ટેમ્બર 2024 હિંદુઓના બે મહાન જ્યોતિર્લીંગ ધરાવતાં મંદિરો લૂંટી લેવામાં આવ્યા છે. એક મુસલમીને લૂંટ્યું બીજું હિંદુઓએ લૂંટ્યું. સૌપ્રથમ સોમનાથ. એ જ રીતે, કેદારમ હિમાવત પૃષ્ઠ એટલે કે કેદાર હિમાલયની પાછળના ભાગમાં કેદારનાથ છે. 2021માં સોમનાથ મહાદેવ મંદિર પર 135.5 કિલો સોનું ચઢાવા...

સોમનાથમાં શ્રાવણ મહિને કોંગ્રેસની ચાની કીટલી ગરમ

Congress's tea kettle is hot in Somnath in the month of Shravan, सोमनाथ में श्रावण मास में कांग्रेस की चाय की केतली गर्म है, કોંગ્રેસ જે બેઠક જીતવાની હતી તે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હરાવી હોવાનો આરોપ અમદાવાદ, 8 ઓગસ્ટ 2024 સોમનાથએ ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થાન છે. તેમાંએ શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મનાય છે. ત્યારે ભર શ્રાવણે કોંગ્રેસમાં હોળી પ્રગટી ...

રોજ 6 હજાર લોકો સોમનાથમાં ફ્રીમા જમે છે

સોમનાથ, 21 માર્ચ 2023 શિવરાત્રીના પાવન પર્વ પર, સોમનાથ ટ્રસ્ટના પ્રસાદ અને નિશુલ્ક ભોજનાલયના 7 રસોઈઘરમાં ગેસ વિતરણ કંપની IRM એનર્જીએ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કર્યો હતો. IRM એનર્જી ના સી.ઇ.ઓ કરન કૌશલની મદદથી કામ થયું છે. પ્રતિમાસ 19 કિલો વાળું એક એવા 90 કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. 1800₹ ની બજારભાવની ગણતરી અનુસાર 1.62 લાખની કિંમતનો ...

ભગવાનના ધામમાં જવામાં કોરોનાથી ડરતાં લોકો, શ્રદ્ધાળુઓની આવક-જાવક 10 ટક...

સોમનાથ, દ્વારકા, ડાકોર અને અંબાજીની આવકમાં મોટો ઘટાડો કર્યો છે. સરકારે 8મી જૂન 2020માં મંદિરો ખોલવાની મંજૂરી આપી હતી. ગુજરાતના પ્રસિદ્ધ ડાકોર મંદિરમાં કોરોના સંક્રમણ પહેલાં રોજના 5000 શ્રદ્ધાળુઓ દર્શને આવતા હતા. અત્યારે માત્ર 1000 થી 1200 જેટલા શ્રદ્ધાળુઓ મંદિરમાં આવે છે. આ મંદિરની આવક પણ દર મહિને એક કરોડ રૂપિયાથી ઘટીને બે લાખ રૂપિયા થઇ છે. સોમન...

સૌરાષ્ટ્રમાં ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ સ્થાન ધર...

ગીર સોમનાથ ,12 સૌરાષ્ટ્રમાં મેળાની આગવી પ્રથા છે, ગીર સોમનાથ જીલ્લામાં ઉજવાતા સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં કાર્તિકિ પુર્ણિમાં મેળો અગ્રીમ સ્થાન ધરાવે છે.પાંચ દિવસના મેળાનો મહાઆરતી તેમજ ડાયરાની પુર્ણાહુતિ બાદ સમાપન યોજાયું..મહાભારતના અને પુરાણોના ઉલ્લેખ પ્રમાણે કાર્તિકિ એ ભગવાન શિવ એ ત્રિપુર નામના અસુરોનો નાશ કરી લોહ,રૌપ્ય અને સુવર્ણના નગરોનો બાળીને...

સોમનાથની 100 પદયાત્રા પૂરી કરી

અમરેલીના રાજુલામાં રહેતા અને વેપારી દીપક  ઠેકેદાર છેલ્લા 17 વર્ષથી શ્રાવણના સોમવારે પદયાત્રા યોજી સોમનાથ પહોંચે છે, તેઓએ 100મી યાત્રા શ્રાવણના બીજા સોમવારે પૂર્ણ કરી હતી. 17 વર્ષ પહેલા પુત્રના કારણે યાત્રા એ પગપાળા જવાનું થયું હતું. મહાદેવને પ્રિય રૂદ્રાક્ષની માળા 108 મણકાની હોય છે, ત્યારે હજુ 8 યાત્રા પૂર્ણ કરી 108 સુધી કરશે.

સોમનાથ કોસ્ટલ હાઈવેમાં ભ્રષ્ટાચાર

ઉના કાગવદર નેશનલ હાઇવે માં અધિકારીઓની મીઠી નજર હેઠળ ભષ્ટ્રાચારની આશંકા,* _ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા દ્વારા કેન્દ્રીય વિજિલન્સ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી સહિતના લોકોને પત્ર લખીને ઉચ્ચ કક્ષાની તપાસ ની માંગ કરી_ ઉનાના યુવા સામાજિક અને રાજકીય આગેવાન રસિક ચાવડા દ્વારા સૌપ્રથમ ઉના કાગવદર નેશનલ હાઇવે માં નબળી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપર...