Tag: Students
ફી મામલે સ્કૂલ સંચાલકોની મનમાની, હાઇકોર્ટે માંગ્યો જવાબ
રાજ્યમાં કોરોનાની સ્થિતી હોવા છંતા ખાનગી સ્કૂલો વાલીઓને માનસિક ત્રાસ આપીને ઉંચી ફી પડાવી રહી છે, સ્પષ્ટ સૂચના હોવા છંતા ટ્યૂશન ફી સિવાયની ફી પણ સ્કૂલો વસૂલી રહી છે, આ મામલે સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરીને સ્વીકાર્યું છે કે ખાનગી સ્કૂલો તેમનું કંઇ માનવા તૈયાર નથી. રાજ્યની ભાજપ સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે અને ખાનગી શાળા સંચાલકો કોઇ પણ પ્રકારના ...
રાજ્યની 8,000 ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5,500 શાળાઓ પાસે રમતના મેદાનો ...
ગુજરાતમાં જે સ્કૂલમાં બાળકોને રમવા માટેના પ્લે ગ્રાઇન્ડ નહીં હોય તેમને સરકાર જમીન આપશે. સરકારી જમીન ઉપલબ્ધ નથી ત્યાં પ્રાઇવેટ જમીન એક્વાયર કરવામાં સરકાર મદદ કરશે. રાજ્યની જે સ્કૂલમાં પ્લે ગ્રાઉન્ડ નથી તેનો સર્વે કરવા માટે સરકારે સૂચના આપી છે. જૂના સર્વે પ્રમાણે રાજ્યની રાજ્યની 8 હજાર ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી. જ્યાર...
મોટાભાગના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવામાં રસ નથી: અહેવાલ
કોરોના સંક્રમણ વચ્ચે આ સ્થિતિમાં સરકારના જુદા જુદા વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઈન એજયુકેશનના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે ઓનલાઈન એજયુકેશનમાં માત્ર 20 ટકા વિદ્યાર્થી જ રસ દાખવતા હોવાની વિગતો બહાર આવી રહી છે. રાજયમાં 20મી જુલાઈથી ઓનલાઈન એજયુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનલોક-૩માં પણ કોલેજો શરૂ થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હ...
ટ્રમ્પ સરકારે વિવાદિત નિર્ણય બદલવો પડ્યો, વિદેશી વિદ્યાર્થીઓ માટે રાહત...
સ્ટૂડન્ટ વીઝા મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે જે વિવાદિત નિર્ણય લીધો હતો તેને આખરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછો ખેંચવો પડ્યો છે. જેમાં યુએસની ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો કે જે વિદેશી વિદ્યાર્થીઓને કોરોના દરમિયાન ઓનલાઈન કલાસિસનો વિકલ્પ પસંદ કર્યો હતો તેમના વીઝા પાછા લઈ લેવામાં આવશે.
અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને લઇને ટ્રમ્પ ...
વિદેશમાં નોકરી-અભ્યાસનું પ્રલોભન આપી શિક્ષિકા પાસેથી રૂ.61.90 લાખની છે...
પાલનપુર, તા.૨૪
વિદેશમાં નોકરી અને અભ્યાસનું પ્રલોભન આપી ચાર શખ્સો દ્વારા શિક્ષિકા પાસેથી રૂ.61.90 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ પાલનપુરની શિક્ષિકા પાસેથી સુરત અને પંજાબના ચાર શખ્સો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે.
પાલનપુરના ન્યૂ એલ.પી. સવાણી રોડ પર રહેતાં વર્ષાબહેન ગુલવાની એક ખાનગી ક્લાસીસમાં નોકરી કરે છે, જેઓ અગા...
સરકારી ફિઝોયોથેરાપી-નર્સિગમાં ૩૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો
ગાંધીનગર,તા.16
ફિઝિયોથેરાપી અને નર્સિગમાં સરકારી કોલેજમાં ખાલી પડેલી ૩૮૨ બેઠકો માટે વિદ્યાર્થીઓે આપેલી ચોઇસના આધારે આજે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી હતી. જેમાં ૩૩૫ વિદ્યાર્થીઓએ નવો પ્રવેશ અને ૪૭ વિદ્યાર્થીઓએ સ્વનિર્ભર કોલેજમાંથી સરકારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.
ધો.૧૨ પછીના નીટ વગરની પ્રવેશ પ્રક્રિયામાં બે ઓનલાઇન રાઉન્ડ કર્યા પછી સરકારી કોલ...
બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, શાળા 20 આંતરિક ગુણ આપશે...
ગાંધીનગર, તા. 16
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના પરીક્ષા સચિવ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2020માં બોર્ડની પરીક્ષા માટે 80-20ની પદ્ધતિ અમલી કરવા સૂચના આપવામાં આવી છે. જેથી આગામી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો માત્ર 80 ગુણના રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ શાળાએ આપવાના રહે...
સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની વિધાર્થીઓની તૈયારી
ગાંધીનગર, તા. 14
રાજ્ય સરકારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો જે નિર્ણય લીધો તેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયાં છે. આ સંજોગોમાં ધોરણ 12ની લાયકાત પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યા અને ત્યારબાદ નિયમો બદલીને જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે તેના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં કર્...
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તા.૨૬મી સુધી બીજા રાઉન્ડની ચો...
વિદ્યાર્થીઓ તા.૨૬મી સુધી બીજા રાઉન્ડની ચોઇસ આપી શકશે : તા.૨૭મીએ સવારે ૧૦-૩૦ કલાકે કોલેજની ફાળવણી કરાશે
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે ચાલતી કાર્યવાહીમાં પહેલો રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ ખાલી પડેલી બેઠકો અને EWS કેટેગરીમાં નવી મંજુર થયેલી ૩૬૦ બેઠકોની સાથે ઓલ ઇન્ડિયા કવોટામાં પરત આવેલી ૭૬ બેઠકો સાથે હવે બીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. પહેલા રાઉન્ડ...
ગુજરાત યુનિવર્સિટીની લોલંલોલ: વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા વગર જ પાસ
ઇકોનોમિક્સ વિષયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ શોધનિંબધ રજૂ ન કર્યા છતાં તમામને પાસ કરી દેવાયા
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં કેવા પ્રકારની કામગીરી ચાલે છે તેના અનેક કિસ્સાઓ અવારનવાર બહાર આવતાં રહે છે. યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે લેવામાં આવેલી ઇકોનોમિક્સ વિષયની પરીક્ષામાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ નિયમ પ્રમાણે ડેઝર્ટેશન ...