Sunday, June 21, 2026

Tag: Subramanian Swamy

સોનિયા, રાહુલ ગાંધી નાગરિકતા ગુમાવી દેશે, ફાઇલ અમિત શાહના ટેબલ પર

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે AICC અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા ટૂંક સમયમાં ખતમ થઈ જશે. ફાઇલ ગૃહમંત્રી અમિત શાહના ટેબલ પર છે અને ટૂંક સમયમાં તેઓ તેમનું નાગરિકત્વ ગુમાવી દેશે. ધ હિન્દુના અહેવાલમાં જેઓ ભારતીય છે ત્યારે બીજા દેશની નાગરિકતા લઈ રહ્યા છે, તેમની ભારતીય નાગરિ...